મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીમાં પત્ની સાથે ઝઘડો થતાં એપાર્ટમેંટના ચોથા માળેથી પડીને યુવાને જીવન ટૂંકાવ્યું


SHARE









મોરબીમાં પત્ની સાથે ઝઘડો થતાં એપાર્ટમેંટના ચોથા માળેથી પડીને યુવાને જીવન ટૂંકાવ્યું

મોરબી લીલાપર રોડ આવેલ ઓમકાર રીસીડેન્સીમાં રહેતા યુવાને પત્ની સાથે નાની નાની વાતમાં ઝઘડો થતો હોવાથી કંટાળીને પોતે ચોથા મળેથી નીચે ઝંપલાવ્યું હતું જેથી કરીને યુવાનને શરીરે ગંભીર ઇજા થતાં તેને રાજકોટ સારવારમાં લઈ ગયા હતા ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું જે આપઘાતના બનાવની મૃતકના પત્ની દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ લાલદુસાગીતોઈમુઈ ઉર્ફે સોનીયા એમડીહીફઝુલા અબ્દુસ સહીદ જાતે મુસ્લીમ (37) ધંધો સ્પા રહે. બી-403 ઓમકાર રીસીડેન્સી લીલાપર રોડ મોરબી મુળ રહે. બે વેસ્ટ ભંડરીમાં સેન્ટ્રલ કેચમેન્ટ આર.એફ. નોથ ત્રીપુરા વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને જાણ કરી હતી કે તેના પતિ એમ.ડી.હીફઝુલા અબ્દુસ સહીદ જાતે મુસ્લીમ (32) રહે. બી 403 ઓમકાર રીસીડેન્સી લીલાપર રોડ મોરબી મુળ રહે. ગામ ગુલચરા પોસ્ટ ગુલચરા જીલ્લો કુરીમગઢ આસામ વાળાનું મોત નીપજયું હોવાની જાણ કરી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, તા. 23/9 ના સાંજે 5:30 વાગ્યા પહેલા કોઈ પણ સમયે મોરબી લીલાપર રોડ આવેલ ઓમકાર રીસીડેન્સીમાં બી- 403 માંથી ચોથા માળેથી નીચે પાડીને આપઘાત કરેલ છે વધુમાં પોલીસે પાસેથી જાણવા મળેલ માહિતી મુજબ મૃતક યુવાનને તેની પત્ની સાથે નાની નાની વાતમાં બોલાચાલી ઝઘડો થતો હતો જેથી તેને પોતાના ઓમકાર રીસીડેન્સીમાં આવેલા ફલેટમાંથી નીચે ઝપલાવી લીધું હતું જેથી તેને ઇજા થતાં પ્રથમ મોરબી અને ત્યાર બાદ વધુ સારવાર માટે તેને રાજકોટ બેભાન હાલતમાં લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું છે. આ અંગેની આગળની તપાસ જે.એ.ઝાલા ચલાવી રહ્યા છે.






Latest News