મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીની ન્યુ આદર્શ સોસાયટીમાં ઉભરાતી ગટરનો પ્રશ્ન કેમ ઉકેલતો નથી ?


SHARE













મોરબીની ન્યુ આદર્શ સોસાયટીમાં ઉભરાતી ગટરનો પ્રશ્ન કેમ ઉકેલતો નથી ?

મોરબીની ન્યુ આદર્શ સોસાયટીમાં ગટરના પાણી ઉભરાતા હોય છે જેથી કરીને સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને આ વિસ્તારમાં ડેન્ગ્યુના કેસો પણ સામે આવેલ છે ત્યારે લોકોની ચિંતામાં વધારો થયેલ છે ત્યારે સ્થાનિક લોકોના કહેવા મુજબ સરદારબાગ પાસે ન્યુ આદર્શ સોસાયટી આવેલ છે તેમાં ગટરના પાણી રસ્તા ઉપર બહાર આવી રહ્યા છે જેથી રોગચાળો ફેલાઈ તેવી શ્કાયતા છે અને આ વિસ્તારમાં રાજકીય પક્ષના આગેવાનો અને હોદ્દેદારો રહેતા હોવા છતાં પણ પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી અને સ્ટ્રીટ લાઈટો પીએન બંધ છે. ખાસ કરીને આ સોસાયટીમાંથી શનાળા અને રવાપર રોડને જોડતો રસ્તો નીકળે છે જેથી કરીને વધુ ટ્રાફિક પણ રહે છે ત્યારે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે જેથી કરીને વહેલી તકે ઉભરાતી ગટરનો પ્રશ્ન ઉકેલવા માંગ કરી છે.






Latest News