માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીની ન્યુ આદર્શ સોસાયટીમાં ઉભરાતી ગટરનો પ્રશ્ન કેમ ઉકેલતો નથી ?


SHARE

















મોરબીની ન્યુ આદર્શ સોસાયટીમાં ઉભરાતી ગટરનો પ્રશ્ન કેમ ઉકેલતો નથી ?

મોરબીની ન્યુ આદર્શ સોસાયટીમાં ગટરના પાણી ઉભરાતા હોય છે જેથી કરીને સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને આ વિસ્તારમાં ડેન્ગ્યુના કેસો પણ સામે આવેલ છે ત્યારે લોકોની ચિંતામાં વધારો થયેલ છે ત્યારે સ્થાનિક લોકોના કહેવા મુજબ સરદારબાગ પાસે ન્યુ આદર્શ સોસાયટી આવેલ છે તેમાં ગટરના પાણી રસ્તા ઉપર બહાર આવી રહ્યા છે જેથી રોગચાળો ફેલાઈ તેવી શ્કાયતા છે અને આ વિસ્તારમાં રાજકીય પક્ષના આગેવાનો અને હોદ્દેદારો રહેતા હોવા છતાં પણ પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી અને સ્ટ્રીટ લાઈટો પીએન બંધ છે. ખાસ કરીને આ સોસાયટીમાંથી શનાળા અને રવાપર રોડને જોડતો રસ્તો નીકળે છે જેથી કરીને વધુ ટ્રાફિક પણ રહે છે ત્યારે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે જેથી કરીને વહેલી તકે ઉભરાતી ગટરનો પ્રશ્ન ઉકેલવા માંગ કરી છે.




Latest News