મોરબીનો પાડાપુલ આજથી રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ, ટ્રાફિકની સમસ્યાને નાથવા પોલીસ ખડેપગે મોરબીના ગાળા ગામના પાટીયા પાસેનો બનાવ: ફૈબાના ઘરે માંડવામાં જતાં ભાણેજના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા સર્જાયો જીવલેણ અકસ્માત મોરબીમાં મહેન્દ્રપરામાં રહેતી પરણીતાને કરિયાવર-ઘરકામ માટે પતિ સહિત 4 સાસરિયાનો ત્રાસ સીઆઇડી ક્રાઇમની ટીમની કાર્યવાહી: વાંકાનેરમાંથી 1900 ગ્રામ ગાંજા સાથે રાજકોટમાં રહેતો રિક્ષા ચાલક પકડાયો મોરબીના વાધરવા નજીક ટ્રેલર પાછળ ટ્રેલર અથડાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબી શહેર-ગ્રામ્ય વિસ્તારમાં એક જ દિવસમાં બાળક સહિત 10 જેટલા લોકોને કૂતરાએ બચકા ભર્યા મોરબીના લક્ષ્મીનાગર ગામ પાસે ડમ્પરની કેબિનમાં લાગી આગ મોરબીના જુદાજુદા વિસ્તારમાં થતાં કમોમે ગેરરીતિ થતી હોવાની રાજુયાતોને ધ્યાને ન લેતા ધરણાની ચીમકી
Breaking news
Morbi Today

મોરબીની ન્યુ આદર્શ સોસાયટીમાં ઉભરાતી ગટરનો પ્રશ્ન કેમ ઉકેલતો નથી ?


SHARE













મોરબીની ન્યુ આદર્શ સોસાયટીમાં ઉભરાતી ગટરનો પ્રશ્ન કેમ ઉકેલતો નથી ?

મોરબીની ન્યુ આદર્શ સોસાયટીમાં ગટરના પાણી ઉભરાતા હોય છે જેથી કરીને સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને આ વિસ્તારમાં ડેન્ગ્યુના કેસો પણ સામે આવેલ છે ત્યારે લોકોની ચિંતામાં વધારો થયેલ છે ત્યારે સ્થાનિક લોકોના કહેવા મુજબ સરદારબાગ પાસે ન્યુ આદર્શ સોસાયટી આવેલ છે તેમાં ગટરના પાણી રસ્તા ઉપર બહાર આવી રહ્યા છે જેથી રોગચાળો ફેલાઈ તેવી શ્કાયતા છે અને આ વિસ્તારમાં રાજકીય પક્ષના આગેવાનો અને હોદ્દેદારો રહેતા હોવા છતાં પણ પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી અને સ્ટ્રીટ લાઈટો પીએન બંધ છે. ખાસ કરીને આ સોસાયટીમાંથી શનાળા અને રવાપર રોડને જોડતો રસ્તો નીકળે છે જેથી કરીને વધુ ટ્રાફિક પણ રહે છે ત્યારે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે જેથી કરીને વહેલી તકે ઉભરાતી ગટરનો પ્રશ્ન ઉકેલવા માંગ કરી છે.






Latest News