મોરબી મનપા દ્વારા સૂરજબાગ-અયોધ્યાપૂરી રોડ ઉપરથી જોખમી વૃક્ષો દૂર કરાયા
મોરબીના જુદાજુદા વિસ્તારમાં થતાં કમોમે ગેરરીતિ થતી હોવાની રાજુયાતોને ધ્યાને ન લેતા ધરણાની ચીમકી
SHARE
મોરબીના જુદાજુદા વિસ્તારમાં થતાં કમોમે ગેરરીતિ થતી હોવાની રાજુયાતોને ધ્યાને ન લેતા ધરણાની ચીમકી
મોરબીના જે રોડ રસ્તા સહિતના કામો કરવામાં આવી રહ્યા છે તેમાં ગેરરીતિ કરવામાં આવે છે તેવી મનપામાં રજૂઆતો કરવામાં આવેલ છે તો પણ કોઈ નિરાકરણ કરવામાં આવતું નથી જેથી કરીને મોરબીમાં રહેતા વિનોદભાઈ મગનભાઈ પરમારએ ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે. વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, મોરબીમાં આવેલ રામદેવનગર, શક્તિનગર સોસાયટી, ઉમિયાનગર અને ભીલ વિસ્તાર, ભડિયાદનો મુખ્ય માર્ગ સહિતના વિસ્તારમાં જે કામો કરવામાં આવેલ છે તેમાં ગેરરીતિ કરવામાં આવેલ છે અને લોકોની સુવિધાઓ મામલે કોઈ ધ્યના આપવામાં આવતું નહીં અને છેલ્લા 25 દિવસથી તેઓ રજૂઆત કરી રહ્યા છે. છતાં મનપા દ્વારા કોઈ નિરાકરણ કરાયું નથી જેથી કરીને તા. 13 થી મનપાના પટાંગણમાં ધરણા કરવાની ચીમકી તેઓએ ઉચ્ચારી છે.