મોરબી સહિત ગુજરાતના ખેડૂતોને વીજપોલ સામે વધુમાં વધુ વળતર મળે તે માટે ગાંધીનગર અને દિલ્હી સુધી જવાની રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની ખેડૂતોને ખાતરી મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી જેલ હવાલે કરતી હળવદ પોલીસ મોરબીમાં રહેતો ધાંગધ્રાનો યુવાન ગુમ, ગુમ થયેલી યુવતીની ભાળ મળી મોરબી જિલ્લામાં રોજગાર ભરતી મેળા યુવાનો માટે બન્યા રોજગારીનું માધ્યમ; મનપસંદ ક્ષેત્રમાં નોકરી મેળવી યુવાધન બન્યું સ્વનિર્ભર વર્ષ ૨૦૨૬-૨૭ અન્વયે ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ‘આઇ-ખેડૂત’ પોર્ટલ પર ૧૪ જૂન સુધી ઓનલાઇન અરજી કરી શકાશે મોરબીના જેતપર ગામે ખેડૂત અને કંપની વચ્ચે પોલના વળતરનો વિવાદ ન ઉકેલાય ત્યાં સુધી કામ બંધ રાખવાની માંગ: ટ્રેકટર રેલી સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના રાજપર (કું) ગામે વાડીના કૂવામાં પડી જવાથી માનસિક બીમાર યુવાનનું મોત મોરબીમાં ઘરેથી શાકભાજી લેવા નીકળેલા 8 વર્ષના બાળકનું અપહરણ
Breaking news
Morbi Today

હળવદ શાળા નંબર-૪ ખાતે બનેલ પ્રાર્થના હોલના દાતાઓનું સન્માન કરાયું


SHARE











હળવદ શાળા નંબર-૪ ખાતે બનેલ પ્રાર્થના હોલના દાતાઓનું સન્માન કરાયું

રાજ્યની સૌથી વધુ સંખ્યા ધરાવતી સરકારી પ્રાથમિક શાળા હળવદમાં આવેલ છે અને પીએમશ્રી પે.સે. શાળા ખાતે અંદાજે ૧૫ લાખથી વધુ રૂપિયાના ખર્ચે બની રહેલ ૮૦-૩૫ ફૂટની લંબાઈ-પહોળાઈ ધરાવતા નવ નિર્મિત પ્રાર્થના હોલ માટે વિવિધ દાતાઓ દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવેલ હતો જેમાં સૌથી મોટો આર્થિક સહયોગ શાળાના શિક્ષિકા જાગૃતિબેન જોબનપુત્રાના પ્રયત્નોથી મળેલ છે અને 7 લાખ રૂપિયા ત્રીભોવનદાસ ત્રિકમજીભાઈ જોબનપુત્રા (દાસ બાપા પરિવાર), શાળા નંબર-૪ ના સર્વ શિક્ષક પરિવાર તરફથી 5.51 લાખ રૂપિયા, 2.11 લાખ રૂપિયા મહાદેવનગર હળવદના નિવાસી સ્વ.રણછોડભાઈ ત્રિભોવનભાઈ પારેજીયાના સ્મરણાર્થે તેમના પરિવારજનો તરફથી અને 31 હજાર રૂપિયા ધર્મેન્દ્ર ચમનલાલ ગોઠી હળવદ વાળે આપેલ છે જેથી શાળાના આચાર્ય રમેશભાઈ હડિયલ તથા શાળા પરિવારે સર્વ દાતાઓ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.






Latest News