મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

હળવદ શાળા નંબર-૪ ખાતે બનેલ પ્રાર્થના હોલના દાતાઓનું સન્માન કરાયું


SHARE







હળવદ શાળા નંબર-૪ ખાતે બનેલ પ્રાર્થના હોલના દાતાઓનું સન્માન કરાયું

રાજ્યની સૌથી વધુ સંખ્યા ધરાવતી સરકારી પ્રાથમિક શાળા હળવદમાં આવેલ છે અને પીએમશ્રી પે.સે. શાળા ખાતે અંદાજે ૧૫ લાખથી વધુ રૂપિયાના ખર્ચે બની રહેલ ૮૦-૩૫ ફૂટની લંબાઈ-પહોળાઈ ધરાવતા નવ નિર્મિત પ્રાર્થના હોલ માટે વિવિધ દાતાઓ દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવેલ હતો જેમાં સૌથી મોટો આર્થિક સહયોગ શાળાના શિક્ષિકા જાગૃતિબેન જોબનપુત્રાના પ્રયત્નોથી મળેલ છે અને 7 લાખ રૂપિયા ત્રીભોવનદાસ ત્રિકમજીભાઈ જોબનપુત્રા (દાસ બાપા પરિવાર), શાળા નંબર-૪ ના સર્વ શિક્ષક પરિવાર તરફથી 5.51 લાખ રૂપિયા, 2.11 લાખ રૂપિયા મહાદેવનગર હળવદના નિવાસી સ્વ.રણછોડભાઈ ત્રિભોવનભાઈ પારેજીયાના સ્મરણાર્થે તેમના પરિવારજનો તરફથી અને 31 હજાર રૂપિયા ધર્મેન્દ્ર ચમનલાલ ગોઠી હળવદ વાળે આપેલ છે જેથી શાળાના આચાર્ય રમેશભાઈ હડિયલ તથા શાળા પરિવારે સર્વ દાતાઓ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.






Latest News