વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી ગાયત્રી મંદિર ખાતે સમૂહ યજ્ઞોપવિત-૨૫ કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો


SHARE

















મોરબી ગાયત્રી મંદિર ખાતે સમૂહ યજ્ઞોપવિત-૨૫ કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો

મોરબીમાં આવેલ વાઘપરા શેરી નં.૧૪ સ્થિત ગાયત્રી મંદિર ટ્રસ્ટના પ્રમુખ જગદીશભાઇ ઓઝા (એડવોકેટ)એ જણાવ્યુ છે કે, ગત વસંત પંચમીના દિવસે ગાયત્રી માતાજીના મંદિરે ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્રારા ૧૨ બટુકોને સમૂહ યજ્ઞોપવીતનું આયોજન કરવામાં આવ્યું હતું તેની સાથે ૨૫ કુંડી ગાયત્રી મહાયજ્ઞ પણ રાખવામા આવેલ હતો. ત્યાર બાદ બપોરે ૩ કલાકે આનંદનો ગરબો અને સાંજે ૫:૩૦ કલાકે માતાજીનું રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવ માટે સંસાથના પ્રમુખ જગદીશભાઈ ઓઝા, મહામંત્રી પ્રદિપભાઈ દવે તેમજ પ્રોજેક્ટ ચેરમેન અંબરીશભાઇ જોષી તેમજ તમામ ટ્રસ્ટીઓ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.




Latest News