મોરબીના ત્રણ સિરામિક કારખાનામાં પેટકોક વપરાતું હોય ક્લોઝર નોટિસ ફટકારી વીજ કનેક્શન કટ કર્યા: જીપીસીબી મોરબીના નવલખી રોડે કાચા-પાકા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું: ગેરકાયદે મકાનોને અપાશે નોટિસ મોરબી તાલુકા વિસ્તારમાં આંટાફેરા કરતો દીપડો ચકમપર ગામેથી પાંજરે પુરાયો મોરબીના આમરણ પાસે ખાનગી બસ પલ્ટી જતા મહેસાણાથી દ્વારકા પુનમ નિમિતે દર્શને જતાં 35 પૈકીનાં 17 સ્ત્રી-પુરૂષોને ઇજા થતાં સારવારમાં માળીયા (મી)ના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરણીતાનું સારવાર દરમ્યાન મોત વાંકાનેરમાં ટ્રેન આડે પડતું મૂકીને આધેડે જીવન ટૂંકાવ્યું વાંકાનેરની મીલ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા મોરબી OSEM CBSE સ્કુલના કોમર્સના વિદ્યાર્થીઓએ બેંકની મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી ગાયત્રી મંદિર ખાતે સમૂહ યજ્ઞોપવિત-૨૫ કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો


SHARE













મોરબી ગાયત્રી મંદિર ખાતે સમૂહ યજ્ઞોપવિત-૨૫ કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો

મોરબીમાં આવેલ વાઘપરા શેરી નં.૧૪ સ્થિત ગાયત્રી મંદિર ટ્રસ્ટના પ્રમુખ જગદીશભાઇ ઓઝા (એડવોકેટ)એ જણાવ્યુ છે કે, ગત વસંત પંચમીના દિવસે ગાયત્રી માતાજીના મંદિરે ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્રારા ૧૨ બટુકોને સમૂહ યજ્ઞોપવીતનું આયોજન કરવામાં આવ્યું હતું તેની સાથે ૨૫ કુંડી ગાયત્રી મહાયજ્ઞ પણ રાખવામા આવેલ હતો. ત્યાર બાદ બપોરે ૩ કલાકે આનંદનો ગરબો અને સાંજે ૫:૩૦ કલાકે માતાજીનું રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવ માટે સંસાથના પ્રમુખ જગદીશભાઈ ઓઝા, મહામંત્રી પ્રદિપભાઈ દવે તેમજ પ્રોજેક્ટ ચેરમેન અંબરીશભાઇ જોષી તેમજ તમામ ટ્રસ્ટીઓ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.






Latest News