મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં બ્રહ્માકુમારી દ્વારા શિવરાત્રી નિમિતે બર્ફાની બાબાનું આયોજન કરાયું


SHARE











વાંકાનેરમાં બ્રહ્માકુમારી દ્વારા શિવરાત્રી નિમિતે બર્ફાની બાબાનું આયોજન કરાયું

વાંકાનેરની અરુણોદય સોસાયટીમાં જ્ઞાનગંગા ખાતે બ્રહ્માકુમારી દ્વારા બર્ફાની બાબા અમરનાથના દર્શનનું શિવરાત્રી નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં વાંકાનેર શહેર વિસ્તારમાંથી ઘણા બધા ભક્તોએ દર્શનનો લાભ લીધેલ હતો. અને બ્રહ્માકુમારીના બહેનોએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૧ થી દર વર્ષે શિવરાત્રીના દિવસે ત્યાં બર્ફાની બાબા અમરનાથના દર્શનનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલયના બી.કે. શૈલા દીદી, સારિકા દીદી તથા વિધાલયમાં આવતાં સર્વ ભાઈ બહેનો દ્વારા શિવરાત્રીના દિવસે વિશેષ દર્શનનું આયોજન કરાયું હતું અને ત્યારે સ્વર્ણિમ ભારત શોપિંગ મોલ, જલધારા, શિવ શંકરની ઝાંખી, ત્રિવેણી સંગમ મહાકુંભ, મહાકાલ, અમરનાથ મહાદેવ તથા પ્રોજેક્ટર શો નું આયોજન કર્યું હતું






Latest News