મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના નટવરપાર્કમાં પ્રવિણભાઈ મહેતાએ ઘરમાં જ બનાવ્યો “ઉપાશ્રય”


SHARE











મોરબીના નટવરપાર્કમાં પ્રવિણભાઈ મહેતાએ ઘરમાં જ બનાવ્યો “ઉપાશ્રય”

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત પૂ. બા. બ્ર. ભાવચંદ્રજી સ્વામીના આજ્ઞાનુંવર્તિ બંધુ બેલડી ગુરૂદેવ ડો. નિરંજનમુની મહારાજ તથા પ. પુ. ચેતનમુની મહારાજ મોરબી મુકામે પધારતા તેઓએ લજાઈમાં આવેલ ધાર્મિ ટેકનોફેબ નામની ફેકટરીમાં પાવન પગલા કર્યા હતા અને પ્રવિણભાઈ મહેતા પરિવારના નટવર પાર્કમાં નવા બનાવેલ મકાનમાં પઘરામણી કરેલ હતી પ્રવિણભાઈ મહેતાના સ્વર્ગસ્થ પત્નિ નિરૂબેનની ઈચ્છા હતી કેતેઓના ઘર પાસે અથવા નજદીકમા ઉપાશ્રય હોય તો સાધુ સંતનો લાભ મળી શકે તેથી પ્રવિણભાઈ મહેતાએ તેમના મકાનના ગ્રાઉન્ડ ફલોર ૫૨ સાધુ સંતોને રહેવા માટે પુરતી સગવડ મળી રહે તેવો સુંદર મજાનો ઉપાશ્રય બનાવેલ છે તેનાથી ગુરૂદેવ પણ પ્રભાવીત થયેલ છે અને ગુરૂદેવે અડધા દિવસના રોકાણ દરમ્યાન બપોરના સુંદર મજાના જાપની આરાધના કરાવેલ તથા સુંદર શૈલીમાં વ્યાખ્યાન પણ ફરમાવેલ હતું.

મોરબી ટુડે માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ






Latest News