મોરબીના પીપળી રોડ અને લીલાપર રોડેથી સગીરાના અપહરણ કરનારાઓ પકડાયા, જેલ હવાલે મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા 19 અસહાય માતાઓને રાશન કીટ અર્પણ મોરબી સહિત ગુજરાતના પ્રાથમિક શિક્ષકોને શિક્ષણ સિવાય અનેકવિધ કામગીરીઓનું ભારણ વધી જતાં મુંઝવણ અને મુશ્કેલીમાં વધારો મોરબીમાં જેહાદી માનસિકતાના પુતળા દહન કરીને હિંદુ સંગઠનોએ આવેદનપત્ર પાઠવ્યું આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના નટવરપાર્કમાં પ્રવિણભાઈ મહેતાએ ઘરમાં જ બનાવ્યો “ઉપાશ્રય”


SHARE













મોરબીના નટવરપાર્કમાં પ્રવિણભાઈ મહેતાએ ઘરમાં જ બનાવ્યો “ઉપાશ્રય”

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત પૂ. બા. બ્ર. ભાવચંદ્રજી સ્વામીના આજ્ઞાનુંવર્તિ બંધુ બેલડી ગુરૂદેવ ડો. નિરંજનમુની મહારાજ તથા પ. પુ. ચેતનમુની મહારાજ મોરબી મુકામે પધારતા તેઓએ લજાઈમાં આવેલ ધાર્મિ ટેકનોફેબ નામની ફેકટરીમાં પાવન પગલા કર્યા હતા અને પ્રવિણભાઈ મહેતા પરિવારના નટવર પાર્કમાં નવા બનાવેલ મકાનમાં પઘરામણી કરેલ હતી પ્રવિણભાઈ મહેતાના સ્વર્ગસ્થ પત્નિ નિરૂબેનની ઈચ્છા હતી કેતેઓના ઘર પાસે અથવા નજદીકમા ઉપાશ્રય હોય તો સાધુ સંતનો લાભ મળી શકે તેથી પ્રવિણભાઈ મહેતાએ તેમના મકાનના ગ્રાઉન્ડ ફલોર ૫૨ સાધુ સંતોને રહેવા માટે પુરતી સગવડ મળી રહે તેવો સુંદર મજાનો ઉપાશ્રય બનાવેલ છે તેનાથી ગુરૂદેવ પણ પ્રભાવીત થયેલ છે અને ગુરૂદેવે અડધા દિવસના રોકાણ દરમ્યાન બપોરના સુંદર મજાના જાપની આરાધના કરાવેલ તથા સુંદર શૈલીમાં વ્યાખ્યાન પણ ફરમાવેલ હતું.

મોરબી ટુડે માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ






Latest News