મોરબીમાં વીજપોલ-વાયરની વળતર નીતિના વિરોધમાં પદયાત્રા યોજાઇ: આંદોલન પૂરું કરવા માટે સરકારને 3 ઓપ્શન આપતા ખેડૂતો મોરબી :માળીયા (મીં) ના જુના ઘાંટીલા ગામે પગપાળા જતા યુવાનને ટ્રેકટર હડફેટે ઈજા મોરબીમાં કબૂતર પકડવા ગયેલા 12 વર્ષના બાળકને થાંભલામાંથી વિજ કરંટ લાગ્યો : મોત મોરબીના પીપળી રોડે થયેલ અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ, માળિયા (મી)ના વીરવિદરકા ગામ પાસેના અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ મોરબી પાંજરાપોળ દ્રારા પ્રાકૃતિક ગૌ આધારિત કૃષિ, ઝેર મુક્ત જીવન, ગૌશાળા સ્વાવલંબી બને તેવા ઉદ્દેશ્ય સાથે શનિવારે વિશેષ ચર્ચા સભા સરકારે વીજપોલના વળતર માટે જાહેર કરેલ નવી નીતિના પરિપત્રનો ખુલ્લો વિરોધ: મોરબીમાં પદયાત્રા યોજીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબી : માળિયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની ભારે અછત, મંજૂર થયેલી ૪૬ જગ્યાઓમાંથી માત્ર ૨૭ જગ્યાઓ ઉપર જ સ્ટાફ કાર્યરત ! વાંકાનેરના દેરાળા ગામ પાસે ચેકડેમમાં નાહવા પડેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત
Breaking news
Morbi Today

હળવદના મયુરનગર પીએચસીમા ડૉક્ટર “ઘેરહાજર”: દર્દીઓ રામભરોસે


SHARE







હળવદના મયુરનગર પીએચસીમા ડૉક્ટર “ઘેરહાજર”: દર્દીઓ રામભરોસે

 

હળવદ તાલુકામાં સરકારી બાબુઓ અવારનવાર અનિયમિત હોવાની ફરિયાદ ઉઠતી હોય  છે ત્યારે મયુરનગર સરકારી હોસ્પિટલમાં મહિલા તબીબ કિરણબેન શામળા અવારનવાર ગેરહાજર રહેતા હોવાનું ગામના ઉપસરપંચ વિષ્ણુભાઈ કણઝરીયાએ જણાવ્યુ છે અને મયુરનગર, રાયસંગપુર, ચાડધ્રા, ધનાળા, ધુળકોટ, સુસવાવ સહિતના દર્દીઓ સારવાર માટે આવતા હોય છે ત્યારે ડોક્ટર ઘેરહાજર હોવાથી દર્દીઓ રામભરોસે હોય તેવો ઘાટ સર્જાય છે હળવદ તાલુકા પંચાયત પુર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિહ ઝાલાએ જણાવ્યુ હતું કે, મહિલા તબીબ અવારનવાર ગેરહાજર રહેવાની ફરીયાદો દર્દીઓ પાસેથી મળી છે જેથી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરાને ટેલીફોનીક રજૂઆત કરી છે અને મહિલા તબીબની જગ્યાએ અન્ય તબીબને ફાળવવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News