ઈરાન-ઇઝરાયલના યુદ્ધની અસર: મોરબીમાં પ્રેપેન ગેસની સપ્લાઈની ચેન ખોરાવાઈ તેવા સંકેત, સિરામિક કારખાના બે દિવસ પછી બંધ થાય તેવી શક્યતા ભારતભરમાં અનોખા લગ્ન: મોરબીના વાડી વિસ્તારમાં ધૂળેટીના દિવસે ધામધુમથી શ્રદ્ધાપૂર્વક હોલિકાના શામબાપા સાથે લગ્ન કરાવતો સતવારા સમાજ મોરબી નજીક કારખાનામાં ચાલતા ચાલતા પડી જવાથી યુવાનનું મોત મોરબી જલારામ ધામ ખાતે ધૂળેટીના દિવસે પણ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ ચાલુ રહેશે મોરબીમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ-રાધે કૃષ્ણ પરિવાર દ્વારા ભાગવત કથા અને સમૂહ રાંદલનું આયોજન મોરબીના લક્ષ્મીનગર પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત: વાંકાનેર નજીક કારખાનામાં યુવાને જીવન ટુકાવ્યું માળીયા (મી) માં નદી કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 3400 લીટર આથો અને 100 લીટર દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ મોરબીમાં પત્રકાર તરીકે પોતાની ઓળખ આપીને ધમકી, ખંડણી અને લૂંટના પ્રયાસના ગુનામાં પકડાયેલ વિશાલ સેજપાલ સહિતના બે આરોપી જેલ હવાલે
Breaking news
Morbi Today

જમવામાં છાસ ન પિતા લોકોએ ખાસ વાંચવા જેવુ...


SHARE













જમવામાં છાસ ન પિતા લોકોએ ખાસ વાંચવા જેવુ...

ઘણા લોકો જમવાની સાથે છાસ પિતા હોતા નથી તે લોકોને ખાસ છાસથી ગજ્જબ ફાયદાઓ થાય છે તે જાણવાની જરૂર છે અને ખાસ કરીને ઘાટી છાછ પીવાથી સ્કીન અને શરીરમાં ગજ્જબ ફેરફાર થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી

છાશ લોકોના શરીર અને ત્વચા બંને માટે ફાયદાકારક છે તેમાં છતાં ઘણા લોકો તેના ફાયદાઓ જાણતા નથી તે હક્કિત છે છાશ બધા લોકો પસંદ કરે છે પરંતુ છાશ પીવાથી શરીરમાં તેમજ મનમાં અને ત્વચા પર પણ ઘણા ફાયદા થાય છે, છાશ પીવાથી થતાં ફાયદાઓ વિશે જોઈએ તો જીરું સાથે છાશનો ઉપયોગ પણ કરવામાં આવે છે તે પાચક શક્તિને મજબૂત બનાવે છે અને પેટની ગરમી અને અન્ય સમસ્યાઓથી રાહત આપે છે જો અવારનવાર હિચકીની સમસ્યા થાય છે તો પછી છાશમાં ચમચી મિક્ષ કરીને પીવાથી ફાયદો થાય છે જો વારંવાર ઊલટી આવે છે તો પછી છાશમાં જાયફળ પીસીને પીવાથી ફાયદો થાય છે જેથી ઉલટી તરત જ બંધ થઇ જશે અને છાશ પીવાથી ત્વચા પર પણ ઘણા ફાયદા થાય છે તેને છાશ સાથે મિક્સ કરીને પેસ્ટ તરીકે લગાવવાથી ત્વચાની કરચલીઓ ઓછી થાય છે. જો તમારા મનમાં કોઈ તણાવ છે, તો છાશ પીવાથી ફાયદો થશે અને છાશ મનની ગરમીને પણ ઘટાડી શકે છે. છાછ શરીરને અને મગજને ઠંડક આપે છે. એવામાં ચિંતામાં હોય ત્યારે છાછ પીવી જોઈએ જેથી મન શાંત થઇ જશે






Latest News