માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં માળિયાથી આમરણ સુધીનો ફોરલેન બનાવવાનું કામ શરૂ


SHARE















મોરબી જીલ્લામાં માળિયાથી આમરણ સુધીનો ફોરલેન બનાવવાનું કામ શરૂ

 મોરબી જિલ્લામાથી કચ્છ અને જામનગરને જોડતો રસ્તો પસાર થાય છે આ રસ્ત ઉપર ટ્રાફિક રહેતો હોવાથી તેને ફોરલેન બનાવવામાં આવે તેવી અગાઉ માંગ ઉઠી હતી તેવામાં મોરબી જિલ્લાના માળિયા હાઈવેથી આમરણ સુધીનો રોડ ફોરલેન બનાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે જો કેધ્રોલથી આમરણ સુધીનો રોડ ફોરલેન કરવા માટે કામગીરી ચાલી રહી છે ત્યારે આમરણ થી માળીયા સુધીનો રસ્તો પણ ફોરલેન બની જવાથી ટ્રાફિકની સમસ્યા કાયમી ધોરણે ઉકેલાઈ જશે હાલમાં સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત હાઈવે નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ત્યારે આ રોડ બની જવાથી બિસ્માર રોડની પીડામાથી વાહન ચાલકોને મુક્તિ મળી જશે.

 






Latest News