મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં માળિયાથી આમરણ સુધીનો ફોરલેન બનાવવાનું કામ શરૂ


SHARE











મોરબી જીલ્લામાં માળિયાથી આમરણ સુધીનો ફોરલેન બનાવવાનું કામ શરૂ

 મોરબી જિલ્લામાથી કચ્છ અને જામનગરને જોડતો રસ્તો પસાર થાય છે આ રસ્ત ઉપર ટ્રાફિક રહેતો હોવાથી તેને ફોરલેન બનાવવામાં આવે તેવી અગાઉ માંગ ઉઠી હતી તેવામાં મોરબી જિલ્લાના માળિયા હાઈવેથી આમરણ સુધીનો રોડ ફોરલેન બનાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે જો કેધ્રોલથી આમરણ સુધીનો રોડ ફોરલેન કરવા માટે કામગીરી ચાલી રહી છે ત્યારે આમરણ થી માળીયા સુધીનો રસ્તો પણ ફોરલેન બની જવાથી ટ્રાફિકની સમસ્યા કાયમી ધોરણે ઉકેલાઈ જશે હાલમાં સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત હાઈવે નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ત્યારે આ રોડ બની જવાથી બિસ્માર રોડની પીડામાથી વાહન ચાલકોને મુક્તિ મળી જશે.

 






Latest News