મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા જન્મદિવસ નિમિતે પ્રેરણાદાયી ઉજવણી ૩૩મી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીનો ક્વાટર ફાઇનલમાં પ્રવેશ મોરબીમાં વૃદ્ધની હત્યના ગુનામાં 4 આરોપીની ધરપકડ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઈ મોરબી મહાપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં નવા પુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ થશે મોરબી મહાપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં માળિયાથી આમરણ સુધીનો ફોરલેન બનાવવાનું કામ શરૂ


SHARE















મોરબી જીલ્લામાં માળિયાથી આમરણ સુધીનો ફોરલેન બનાવવાનું કામ શરૂ

 મોરબી જિલ્લામાથી કચ્છ અને જામનગરને જોડતો રસ્તો પસાર થાય છે આ રસ્ત ઉપર ટ્રાફિક રહેતો હોવાથી તેને ફોરલેન બનાવવામાં આવે તેવી અગાઉ માંગ ઉઠી હતી તેવામાં મોરબી જિલ્લાના માળિયા હાઈવેથી આમરણ સુધીનો રોડ ફોરલેન બનાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે જો કેધ્રોલથી આમરણ સુધીનો રોડ ફોરલેન કરવા માટે કામગીરી ચાલી રહી છે ત્યારે આમરણ થી માળીયા સુધીનો રસ્તો પણ ફોરલેન બની જવાથી ટ્રાફિકની સમસ્યા કાયમી ધોરણે ઉકેલાઈ જશે હાલમાં સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત હાઈવે નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ત્યારે આ રોડ બની જવાથી બિસ્માર રોડની પીડામાથી વાહન ચાલકોને મુક્તિ મળી જશે.

 






Latest News