માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના આરોગ્યનગરમાં નવોઢાએ ફિનાઇલ પી લેતા સારવારમાં


SHARE















વાંકાનેરના આરોગ્યનગરમાં નવોઢાએ ફિનાઇલ પી લેતા સારવારમાં

વાંકાનેરમાં ૨૫ દિવસ પહેલાં લગ્ન થયેલ નવોઢાએલ શહેરના આરોગ્ય નગર વિસ્તારની અંદર પોતાના ઘરે કોઈ કારણોસર ફિનાઇલ પી લેતાં તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને પરિણીતાના સસરાએ પોલીસને બનાવની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે. 

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે વાંકાનેર શહેરના આરોગ્ય નગર વિસ્તારની અંદર શેરી નં-૯ માં રહેતા નિમિષભાઇ કાંજીયાના ૨૫ દિવસ પહેલા કાજલબેન (૨૧) સાથે લગ્ન થયા હતા અને કાજલબેને પોતાના ઘરે કોઈ કારણોસર ફિનાઇલ પી લેતા તેના સસરા ભરતભાઈએ તેને હોસ્પિટલ પહોંચાડ્યા હતા અને આ બનાવની વાંકાનેર સીટી પોલીસને બનાવની જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને પરિણીતાના લગ્ન ગાળો ૨૫ દિવસ હોવાથી નાયબ પોલીસ અધિક્ષકને જાણ કરવામાં આવી છે અને આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News