મોરબીમાં વીજપોલ-વાયરની વળતર નીતિના વિરોધમાં પદયાત્રા યોજાઇ: આંદોલન પૂરું કરવા માટે સરકારને 3 ઓપ્શન આપતા ખેડૂતો મોરબી :માળીયા (મીં) ના જુના ઘાંટીલા ગામે પગપાળા જતા યુવાનને ટ્રેકટર હડફેટે ઈજા મોરબીમાં કબૂતર પકડવા ગયેલા 12 વર્ષના બાળકને થાંભલામાંથી વિજ કરંટ લાગ્યો : મોત મોરબીના પીપળી રોડે થયેલ અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ, માળિયા (મી)ના વીરવિદરકા ગામ પાસેના અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ મોરબી પાંજરાપોળ દ્રારા પ્રાકૃતિક ગૌ આધારિત કૃષિ, ઝેર મુક્ત જીવન, ગૌશાળા સ્વાવલંબી બને તેવા ઉદ્દેશ્ય સાથે શનિવારે વિશેષ ચર્ચા સભા સરકારે વીજપોલના વળતર માટે જાહેર કરેલ નવી નીતિના પરિપત્રનો ખુલ્લો વિરોધ: મોરબીમાં પદયાત્રા યોજીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબી : માળિયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની ભારે અછત, મંજૂર થયેલી ૪૬ જગ્યાઓમાંથી માત્ર ૨૭ જગ્યાઓ ઉપર જ સ્ટાફ કાર્યરત ! વાંકાનેરના દેરાળા ગામ પાસે ચેકડેમમાં નાહવા પડેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના આરોગ્યનગરમાં નવોઢાએ ફિનાઇલ પી લેતા સારવારમાં


SHARE







વાંકાનેરના આરોગ્યનગરમાં નવોઢાએ ફિનાઇલ પી લેતા સારવારમાં

વાંકાનેરમાં ૨૫ દિવસ પહેલાં લગ્ન થયેલ નવોઢાએલ શહેરના આરોગ્ય નગર વિસ્તારની અંદર પોતાના ઘરે કોઈ કારણોસર ફિનાઇલ પી લેતાં તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને પરિણીતાના સસરાએ પોલીસને બનાવની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે. 

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે વાંકાનેર શહેરના આરોગ્ય નગર વિસ્તારની અંદર શેરી નં-૯ માં રહેતા નિમિષભાઇ કાંજીયાના ૨૫ દિવસ પહેલા કાજલબેન (૨૧) સાથે લગ્ન થયા હતા અને કાજલબેને પોતાના ઘરે કોઈ કારણોસર ફિનાઇલ પી લેતા તેના સસરા ભરતભાઈએ તેને હોસ્પિટલ પહોંચાડ્યા હતા અને આ બનાવની વાંકાનેર સીટી પોલીસને બનાવની જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને પરિણીતાના લગ્ન ગાળો ૨૫ દિવસ હોવાથી નાયબ પોલીસ અધિક્ષકને જાણ કરવામાં આવી છે અને આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News