મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ મોરબી જિલ્લામાં ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે નિમણૂક પત્રો એનાયત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનની અસર, વીજપોલ માટે 6.11 લાખના બદલે હવે 27.02 લાખ અને કોરિડોરના 12.74 લાખના હવે 37.25 લાખ મળશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ૧૬મી જુલાઈ, અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અને અદભુત સમન્વય સાથે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬ મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના લાયન્સનગરમાં રોડનું અધૂરું કામ પૂરું કરવાની માંગ


SHARE









મોરબીના લાયન્સનગરમાં રોડનું અધૂરું કામ પૂરું કરવાની માંગ

મોરબીમાં શનાળા બાયપાસ પાસે આવેલ વોર્ડ નં. ૧૧ માં આવતા લાયન્સનગર અને ગોકુલનગરનો મેઈન રોડ જી.ઈ.બી. કચેરી સુધી બનેલ છે અને આગળ રોડ બનાવવાનો બાકી છે. જેનું ખોદકામ કરવામાં આવ્યું છે જો કે, હજુ કામ શરૂ થયેલ નથી. જેથી વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. અને આગામી દિવસોમાં ચોમાસુ સક્રિય થાય તે પહેલા રોડનું કામ પૂરું કરવામાં આવે તેવી સ્થાનિક સામાજિક કાર્યકર અબ્દુલભાઇ એમ. બુખારીએ ચીફ ઓફિસરને રજુઆત કરી છે.






Latest News