મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા મોરબીના લખધીરપુર રોડે આવેલ કારખાનામાં મશીનના પટ્ટામાં ફસાઈ જતાં ઇજા પામેલા સગીરનું મોત મોરબીના વૃદ્ધની કડીયાણા નજીક આવેલ વાડીમાંથી 1 લાખના કોપર વાયરની ચોરી હળવદમાં જમીન લે-વેચના ભાગીદારને દલાલી આપી દીધી હોવા છતાં વધુ 5 લાખ માંગીને જાનથી મારી નાખવાની ધમકી ટંકારના પાલિકાની પહેલી ચૂંટણીમાં મતદારો ઘટતી પ્રાથમિક સુવિધાઓને ધ્યાને રાખીને કરશે મતદાન: ભાજપ-કોંગ્રેસ સહિતના ઉમેદવારોના જીતના દાવા મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે કવિ ડો. કુમાર વિશ્વાસની હાજરીમાં કાવ્ય કળશનો કાર્યક્રમ યોજાશે


SHARE













મોરબીમાં કાલે કવિ ડો. કુમાર વિશ્વાસની હાજરીમાં કાવ્ય કળશનો કાર્યક્રમ યોજાશે

મોરબીને આમ પણ કલાનગરી કહેવામા આવે છે ત્યારે શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ દ્વારા કાવ્ય કળશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને દરેક સમાજના લોકો માટે વિનામૂલ્યે એન્ટ્રી રાખવામા આવી છે તેવું આયોજકોએ જણાવ્યુ છે

મોરબીમાં રવાપર ખાતે સન સિટી ગ્રાઉન્ડમાં શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ દ્વારા શનિવાર તા ૧૧ ના રોજ રાતે કાવ્ય કળશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કવિ ડો. કુમાર વિશ્વાસ, અમિત શર્મા, ચેતન ચર્ચિત, સુમન દુબે, સુદીપ ભોલા, જાની બજરંગી સહિતના કલાકારો હાજર રહેવાના છે અને દરેક સમાજના શ્રોતાઓ માટે વિનામૂલ્યે એન્ટ્રી રાખવામા આવી છે તેવું શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા કહેવામા આવ્યું છે અને લોકોને અમૂલ્ય લાભ લેવા માટે અનુરોધ કરેલ છે






Latest News