વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે કવિ ડો. કુમાર વિશ્વાસની હાજરીમાં કાવ્ય કળશનો કાર્યક્રમ યોજાશે


SHARE

















મોરબીમાં કાલે કવિ ડો. કુમાર વિશ્વાસની હાજરીમાં કાવ્ય કળશનો કાર્યક્રમ યોજાશે

મોરબીને આમ પણ કલાનગરી કહેવામા આવે છે ત્યારે શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ દ્વારા કાવ્ય કળશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને દરેક સમાજના લોકો માટે વિનામૂલ્યે એન્ટ્રી રાખવામા આવી છે તેવું આયોજકોએ જણાવ્યુ છે

મોરબીમાં રવાપર ખાતે સન સિટી ગ્રાઉન્ડમાં શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ દ્વારા શનિવાર તા ૧૧ ના રોજ રાતે કાવ્ય કળશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કવિ ડો. કુમાર વિશ્વાસ, અમિત શર્મા, ચેતન ચર્ચિત, સુમન દુબે, સુદીપ ભોલા, જાની બજરંગી સહિતના કલાકારો હાજર રહેવાના છે અને દરેક સમાજના શ્રોતાઓ માટે વિનામૂલ્યે એન્ટ્રી રાખવામા આવી છે તેવું શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા કહેવામા આવ્યું છે અને લોકોને અમૂલ્ય લાભ લેવા માટે અનુરોધ કરેલ છે




Latest News