મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે કવિ ડો. કુમાર વિશ્વાસની હાજરીમાં કાવ્ય કળશનો કાર્યક્રમ યોજાશે


SHARE











મોરબીમાં કાલે કવિ ડો. કુમાર વિશ્વાસની હાજરીમાં કાવ્ય કળશનો કાર્યક્રમ યોજાશે

મોરબીને આમ પણ કલાનગરી કહેવામા આવે છે ત્યારે શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ દ્વારા કાવ્ય કળશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને દરેક સમાજના લોકો માટે વિનામૂલ્યે એન્ટ્રી રાખવામા આવી છે તેવું આયોજકોએ જણાવ્યુ છે

મોરબીમાં રવાપર ખાતે સન સિટી ગ્રાઉન્ડમાં શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ દ્વારા શનિવાર તા ૧૧ ના રોજ રાતે કાવ્ય કળશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કવિ ડો. કુમાર વિશ્વાસ, અમિત શર્મા, ચેતન ચર્ચિત, સુમન દુબે, સુદીપ ભોલા, જાની બજરંગી સહિતના કલાકારો હાજર રહેવાના છે અને દરેક સમાજના શ્રોતાઓ માટે વિનામૂલ્યે એન્ટ્રી રાખવામા આવી છે તેવું શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા કહેવામા આવ્યું છે અને લોકોને અમૂલ્ય લાભ લેવા માટે અનુરોધ કરેલ છે






Latest News