મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમા યોજાયેલ કાવ્ય કળશના કાર્યક્રમમાં કવિ કુમાર વિશ્વાસે કવિ રસની સાથે સરકાર અને વર્તમાન સ્થિતિને આડેહાથે લીધી


SHARE











મોરબીને આમ પણ કલાનગરી કહેવામા આવે છે ત્યારે શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ દ્વારા કાવ્ય કળશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમા વિશ્વ પ્રસિધ્ધ કવિ  કુમાર વિશ્વાસ દ્વારા કવિ રસની સાથે વર્તમાન રાજકીય પરિસ્થિતી વિષે ટકોર કરી હતી અને તેની સાથોસાથ પ્રેમને લગતી અનેક કવિતાઓ લોકોની સમક્ષ રજુ કરી હતી

મોરબીમાં રવાપર ખાતે સન સિટી ગ્રાઉન્ડમાં શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ દ્વારા શનિવારે રાતે કાવ્ય કળશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં કવિ ડો. કુમાર વિશ્વાસ, અમિત શર્માચેતન ચર્ચિતસુમન દુબેસુદીપ ભોલાજાની બજરંગી સહિતના કલાકારો હાજર રહ્યા હતા અને દરેક સમાજના શ્રોતાઓ માટે આ કાર્યક્રમમાં વિનામૂલ્યે એન્ટ્રી રાખવામા આવી હતી જેથી મોટી સંખ્યામાં લોકો શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા કરવામાં આવેલ આયોજનમાં હાજર રહ્યા હતા અને કાવ્યરસની મજા માણી હતી આ તકે સાંસદ મોહનભાઈ કુંડારિયા, મંત્રી બ્રિજેશભાઇ મેરજા, પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો.જયંતિભાઈ ભાડેશિયા સહિતના આગેવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા અને ત્યારે કવિ ડો. કુમાર વિશ્વાસે દેશમાં થઈ રહેલા દંગાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને કેટલાક કટાક્ષ કર્યા હતા અને દેશની વર્તમાન સરકાર તેમજ તત્કાલિન સરકારને પણ કવિની ભાષામાં હાસ્ય રસ સાથે આડે હાથે લીધી હતી 






Latest News