મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે મોરબીના ITI ખાતે તાલુકા કક્ષાનો ભરતી મેળો યોજાશે મોરબીની મહેન્દ્રનગર ચોકડી-ગામ પાસે ક્રાંતિજ્યોત-નીલકંઠ પાર્ક સોસાયટીની મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબી : મેઘવાળ સમાજનાં સંત શ્રી પાલણપીરનો સાડા ત્રણ દિવસનો જાતર મેળો તા.19 સપ્ટેમ્બર સુધી યોજાશે
Breaking news
Morbi Today

મોરબી : સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિમાં સૌ પ્રથમવાર નટરાજ એવોર્ડ મેળવતા રાજેશભાઇ વ્યાસનું મોરારી બાપુના હસ્તે થશે સન્માન


SHARE













મોરબી : સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિમાં સૌ પ્રથમવાર નટરાજ એવોર્ડ મેળવતા રાજેશભાઇ વ્યાસનું મોરારી બાપુના હસ્તે થશે સન્માન

મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિમાં સૌ પ્રથમ વખત કોઈને નટરાજ એવોર્ડ મળી ગયો છે અને જાણીતા રામકથાકાર પૂજ્ય મોરારીબાપુના હસ્તે આ સન્માન તેઓને મળવાનું છે.ત્યારે ટંકારાના ધ્રુવનગર ગામના રાજેશભાઈ વ્યાસે આ બહુમાન મેળવીને સમગ્ર વ્યાસ જ્ઞાતિનું જ્ઞાન નામ રોશન કરેલ છે.

મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિમાં સૌ પ્રથમવાર નટરાજ એવોર્ડ મેળવી મોરબી મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિનું ગૌરવ વધારતા રાજેશભાઇ વ્યાસ કે જેઓનું મુળ ગામ ધ્રુવનગર છે અને હાલ તેઓ મોરબીના રહીશ છે.રાજેશભાઇ કુકરવાડીયાને હનુમાન જયંતિના દિવસે ચિત્રકૂટ ધામ તલગાજરડા મુકામે પૂજ્ય મોરારિબાપુના સાનિધ્યમાં નટરાજ એવોર્ડ ભારત દેશના મહાનુભાવોની ઉપસ્થિતીમા અર્પણ કરવામા આવશે.જે ગૌરવપૂર્ણ એવોર્ડ માટે સમગ્ર જ્ઞાતિ બંધુઓ હર્ષની લાગણી અનુભવે છે.મોરબી મચ્છુકાંઠા લોક ભવાઇ કલાના ઇતિહાસ માં સૌ પ્રથમ આ એવોર્ડ રાજેશભાઇને મળતા પરિવારજનો, ગ્રામજનો, જ્ઞાતિ બંધુઓ, અને ભવાઇ ચાહકોમા હર્ષની લાગણી હોય ચોમેરથી અભિનંદન વર્ષા વરસી રહી છે.




Latest News