માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

અગાભી પીપળીયામાં વીજળી ખાબકતા સાત બકરાના મોત


SHARE

















અગાભી પીપળીયામાં વીજળી ખાબકતા સાત બકરાના મોત

ભારે પવન ફુંકાતા વાડી વિસ્તારમાં અનેક મકાનોના પતરા ઉડયા

વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વીજળી પડતા 7 બકરાના મોત નિપજેલ છે. આ ઉપરાંત વાડી વિસ્તારમાં અનેક જગ્યાએ પતરા પણ ઉડયા હતાં. તાલુકાના અગાભી પીપળીયા ગામે પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન ફૂંકાયો હતો. આ વેળાએ ગામના સિમ વિસ્તારમાં વીજળી પડવાથી મૈસૂરભાઈ હુકાભાઈના 7 જેટલા બકરાના મોત થયા છે.આ સાથે વાડી વિસ્તારમાં અમુક જગ્યાએ પતરા સહિતની વસ્તુઓ ઉડી ગઈ હતી.તેમ ગામના આગેવાન શિવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું




Latest News