મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા જન્મદિવસ નિમિતે પ્રેરણાદાયી ઉજવણી ૩૩મી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીનો ક્વાટર ફાઇનલમાં પ્રવેશ મોરબીમાં વૃદ્ધની હત્યના ગુનામાં 4 આરોપીની ધરપકડ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઈ મોરબી મહાપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં નવા પુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ થશે મોરબી મહાપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ
Breaking news
Morbi Today

મોરબી કરણી સેના દ્વારા વાઘજી ઠાકોરની પુણ્યતિથિએ ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ


SHARE















મોરબી કરણી સેના દ્વારા વાઘજી ઠાકોરની પુણ્યતિથિએ ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ

મોરબીના પ્રજા વત્સલ રાજવી પરિવારના ઠાકોર વાઘજી સાહેબને મોરબીવાસીઓ દેવની જેમ પૂજે છે અને મોરબીના સામાકાંઠે નટરાજ ફાટકની પાસે તેઓનું સ્ટેચ્યુ પણ આવેલ છે.આજે પણ લોકો તેમની માનતા રાખે છે. ત્યારે રાજપુત કરણી સેના-મોરબી દ્વારા મોરબીના રાજવી પરિવારના ઠાકોર વાઘજી ઠાકોરની પુણ્યતિથિ નિમિત્તે તેઓને ત્યાં ફૂલહાર કરીને તેઓને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.






Latest News