મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી કરણી સેના દ્વારા વાઘજી ઠાકોરની પુણ્યતિથિએ ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ


SHARE













મોરબી કરણી સેના દ્વારા વાઘજી ઠાકોરની પુણ્યતિથિએ ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ

મોરબીના પ્રજા વત્સલ રાજવી પરિવારના ઠાકોર વાઘજી સાહેબને મોરબીવાસીઓ દેવની જેમ પૂજે છે અને મોરબીના સામાકાંઠે નટરાજ ફાટકની પાસે તેઓનું સ્ટેચ્યુ પણ આવેલ છે.આજે પણ લોકો તેમની માનતા રાખે છે. ત્યારે રાજપુત કરણી સેના-મોરબી દ્વારા મોરબીના રાજવી પરિવારના ઠાકોર વાઘજી ઠાકોરની પુણ્યતિથિ નિમિત્તે તેઓને ત્યાં ફૂલહાર કરીને તેઓને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.




Latest News