મોરબીમાં વાવડી કન્યા શાળા ખાતે મેડિકલ કેમ્પ યોજ્યો મોરબીના બગથળા ગામે નકલંક મંદિરના મંહત દામજી ભગતના હસ્તે સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ મોરબીમાં તૂટી ગયેલો ઝુલતો પુલ ફરી પાછો બાંધવામાં આવે તેવી માંગ સાથે મુખ્યમંત્રીને કરાઈ રજૂઆત મોરબી સીરામીક એસો.ના આગેવાનો ધારાસભ્યની સાથે મુખ્યમંત્રી અને ઊર્જા મંત્રીને ગાંધીનગરમાં મળ્યા: સિરામિક ઉદ્યોગની સ્થિતિ વિશે કરી વિસ્તૃત ચર્ચા ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીનો પોલીપેક ઉદ્યોગમાં વપરાતા પ્લાસ્ટિક દાણાના ભાવમાં પ્રતિ કિલોએ 50 ટકાથી વધુનો વધારો મોરબી જિલ્લા કક્ષાના મહિલા દિવસની ઉજવણી સાથે આજે મહિલા સંમેલન-સન્માન સમરોહ યોજાયો મોરબીમાં ભરણપોષણનો કેસ કરનાર પરણીતાના ઘરે જઈને પતિ સહિત બે વ્યક્તિઓએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી હળવદના ઇંગોરાળા મયાપુર રોડ ઉપરથી 300 બિયરના ટીન ભરેલી કાર સાથે બે શખ્સ ઝડપાયા: 2.63 લાખનો મુદ્દામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી કરણી સેના દ્વારા વાઘજી ઠાકોરની પુણ્યતિથિએ ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ


SHARE













મોરબી કરણી સેના દ્વારા વાઘજી ઠાકોરની પુણ્યતિથિએ ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ

મોરબીના પ્રજા વત્સલ રાજવી પરિવારના ઠાકોર વાઘજી સાહેબને મોરબીવાસીઓ દેવની જેમ પૂજે છે અને મોરબીના સામાકાંઠે નટરાજ ફાટકની પાસે તેઓનું સ્ટેચ્યુ પણ આવેલ છે.આજે પણ લોકો તેમની માનતા રાખે છે. ત્યારે રાજપુત કરણી સેના-મોરબી દ્વારા મોરબીના રાજવી પરિવારના ઠાકોર વાઘજી ઠાકોરની પુણ્યતિથિ નિમિત્તે તેઓને ત્યાં ફૂલહાર કરીને તેઓને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.




Latest News