મોટીબરાર ગામે આવેલ મોડેલ સ્કૂલ ખાતે બ્લડ ગ્રુપ ચેક કરવા કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત યોજનાર કાર્યક્રમ માટે ડીડીઓની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં એક પખવાડિયા સુધી સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન અંતર્ગત શિબિરો યોજાશે મોરબી: S.G.F.I. જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓનો દબદબો ગુજરાત ગુરૂ બ્રાહમણ સમાજ મોરબી જીલ્લા ઘટક દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે ભાગવત કથાનું રસપાન કરતા પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા ભારત વિકાસ પરિષદ દ્રારા મોરબીની શિશુ મંદિર શાળામાં રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા-ભારત કો જાનો કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે મોરબીમાં દસ લાખ વૃક્ષોથી તૈયાર થયેલ વનનું લોકાર્પણ કરશે
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુથી લખધીરપુર જવાના રસ્તે કેનાલમાં ડૂબી જવાથી આધેડનું મોત


SHARE













મોરબીના ઘુંટુથી લખધીરપુર જવાના રસ્તે કેનાલમાં ડૂબી જવાથી આધેડનું મોત

મોરબીના ઘુંટુથી લખધીરપુર રોડ જતી કેનાલમાં એક આધેડ ડૂબી ગયા હોવાનો કોલ મોરબી પાલિકાના ફાયર વિભાગને મળ્યો હતો. જેથી ફાયરની ટીમ ત્યાં પહોચી હતી અને કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢીને પીએમ માટે સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને બનવાની મોરબી તાલુકા પોલીસને જાણ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ ઘુંટુથી લખધીરપુર તરફ જતી કેનાલમાં 56 વર્ષના મનસુખભાઈ માનસંગભાઈ કોળી પડી ગયા હતા. જેથી કરીને આ અંગેની જાણ મોરબી પાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી ફાયરની ટીમ ત્યાં પહોચી હતી અને મૃતકના બોડીને કેનાલમાંથી બહાર કાઢીને મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ છે જેથી કરીને બનાવ અકસ્માતનો છે કે આપઘાતનો તે દિશામાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News