મોરબીમાં વાવડી કન્યા શાળા ખાતે મેડિકલ કેમ્પ યોજ્યો મોરબીના બગથળા ગામે નકલંક મંદિરના મંહત દામજી ભગતના હસ્તે સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ મોરબીમાં તૂટી ગયેલો ઝુલતો પુલ ફરી પાછો બાંધવામાં આવે તેવી માંગ સાથે મુખ્યમંત્રીને કરાઈ રજૂઆત મોરબી સીરામીક એસો.ના આગેવાનો ધારાસભ્યની સાથે મુખ્યમંત્રી અને ઊર્જા મંત્રીને ગાંધીનગરમાં મળ્યા: સિરામિક ઉદ્યોગની સ્થિતિ વિશે કરી વિસ્તૃત ચર્ચા ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીનો પોલીપેક ઉદ્યોગમાં વપરાતા પ્લાસ્ટિક દાણાના ભાવમાં પ્રતિ કિલોએ 50 ટકાથી વધુનો વધારો મોરબી જિલ્લા કક્ષાના મહિલા દિવસની ઉજવણી સાથે આજે મહિલા સંમેલન-સન્માન સમરોહ યોજાયો મોરબીમાં ભરણપોષણનો કેસ કરનાર પરણીતાના ઘરે જઈને પતિ સહિત બે વ્યક્તિઓએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી હળવદના ઇંગોરાળા મયાપુર રોડ ઉપરથી 300 બિયરના ટીન ભરેલી કાર સાથે બે શખ્સ ઝડપાયા: 2.63 લાખનો મુદ્દામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુથી લખધીરપુર જવાના રસ્તે કેનાલમાં ડૂબી જવાથી આધેડનું મોત


SHARE













મોરબીના ઘુંટુથી લખધીરપુર જવાના રસ્તે કેનાલમાં ડૂબી જવાથી આધેડનું મોત

મોરબીના ઘુંટુથી લખધીરપુર રોડ જતી કેનાલમાં એક આધેડ ડૂબી ગયા હોવાનો કોલ મોરબી પાલિકાના ફાયર વિભાગને મળ્યો હતો. જેથી ફાયરની ટીમ ત્યાં પહોચી હતી અને કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢીને પીએમ માટે સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને બનવાની મોરબી તાલુકા પોલીસને જાણ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ ઘુંટુથી લખધીરપુર તરફ જતી કેનાલમાં 56 વર્ષના મનસુખભાઈ માનસંગભાઈ કોળી પડી ગયા હતા. જેથી કરીને આ અંગેની જાણ મોરબી પાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી ફાયરની ટીમ ત્યાં પહોચી હતી અને મૃતકના બોડીને કેનાલમાંથી બહાર કાઢીને મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ છે જેથી કરીને બનાવ અકસ્માતનો છે કે આપઘાતનો તે દિશામાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News