હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

હળવદમાં ફાયરિંગ કરીને હત્યાનો પ્રયાસ કરવાના ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ


SHARE











હળવદમાં ફાયરિંગ કરીને હત્યાનો પ્રયાસ કરવાના ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ

થોડા સમય પહેલા હળવદ મામલતદાર કચેરી છરી વડે હુમલો કરીને પિસ્તોલથી ફાયરીંગ કરવામાં આવ્યું હતું અને હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાયેલ હતી જે ગુનામાં હળવદ પોલીસે હાલમાં ત્રણ આરોપીને પકડીને કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ તા 26/12/23 ના રોજ બપોરના સમયે હળવદ મામલતદાર કચેરીના દરવાજા પાસે જાહેરમાં ફરીયાદી ઉપર આરોપીઓએ છરી વડે હુમલો કર્યો આતો અને પિસ્તોલ બતાવી ફાયરિંગ કર્યું હતું આ હુમલામાં ઇજા પામેલા વ્યક્તિને સારવારમાં લઈ ગયા હતા અને બાદમાં હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો જે ગુનામાં પીઆઇ આર.ટી. વ્યાસ અને તેની ટીમ દ્વારા આરોપી મંગળસિંહ અનોપસિંહ પરમાર (36) રહે. નવા દેવળીયા, વિજયભાઇ જયંતિભાઇ અઘારા (40) રહે. જુના દેવળીયા અને ધર્મેન્દ્રભાઇ ઉર્ફે ધમો કરશનભાઇ ધામેચા (24) રહે. સુરવદર વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News