મોરબીમાં વર્ષ ૨૦૨૧ માં ડ્રો કરાયેલ મુખ્યમંત્રી આવાસ યોજના ૬૦૮ આવાસોના લાભાર્થીઓને હવે ઘરનું ઘર મળશે ​​​​​​​મોરબીમાં કેસરબાગને ડેવલોપમેન્ટનું કામ ૨૫ ટકા પૂર્ણ મોરબીમાંથી ૧૨ માહિનામાં ૨૬૦૦ ઢોરને મનપાની ટીમે પકડ્યા મોરબી મનપા દ્વારા ખાધપદાર્થના વિક્રેતાઓ માટે ઓનલાઈન ફૂડ લાઇસન્સની માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીમાં પી.એમ. કિસાન ઉત્સવ અને મિલેટ્સ મેળાની ઉજવણી અન્વયે જિલ્લાના ૭૭ હજારથી વધુ ખેડૂતોના ખાતામાં ૧૫.૫૬ કરોડ જમા કરાયા મોરબી જિલ્લામાં ડોમેસ્ટિક એલ.પી.જી.નો જથ્થો ઉપલબ્ધ છે, કાળા બજારી કરનારાઓની સામે આકરી કાર્યવાહી કરશે:કે. બી. ઝવેરી મોરબીમાં કમલમ ખાતે જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રભારીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ વિકસિત ભારત !: મોરબીના જુદાજુદા વિસ્તારમાં રંગબેરંગી-દુર્ગંધ યુક્ત પાણીનું મહાપાલિકા દ્વારા વિતરણ, લોકોના આરોગ્ય સાથે ચેડા
Breaking news
Morbi Today

મોરબી ઓમશાંતિ શાળાના કર્મચારીને એક લાખનો ચેક આપતા ટ્રસ્ટી


SHARE













મોરબી ઓમશાંતિ શાળાના કર્મચારીને એક લાખનો ચેક આપતા ટ્રસ્ટી
 
મોરબીની ૩૦ વર્ષ જૂની સેલ્ફ ફાયનાન્સ શાળા ઓમશાંતિ વિદ્યાલય, મેનેજિંગ ટ્રસ્ટી ટી.ડી. પટેલ દ્વારા શાળાના કોમ્પુટર વિભાગના હેડ કર્મચારી ડાભી હંસરાજભાઈ ગણેશભાઈના પુત્ર ધ્રુમિલને BAMS માં પ્રવેશ મળતા કોલેજની ફી માટે રૂપિયા એક લાખની સહાય કરવામાં આવી હતી.અને હંસરજભાઇએ સંસ્થામાં ૨૫ વર્ષથી આપેલ સેવાને બિરદાવી હતી.શાળાના ટ્રસ્ટીશ્રીએ અગાઉ શાળાના આચાર્યના પુત્રને મેડિકલ પ્રવેશ વખતે તથા શાળાના શિક્ષિકાના પતિના હોસ્પીટલમાં ઈમરજન્સી સારવાર માટે એક-એક લાખની સહાય કરેલ હતી. ઓમશાંતિ સ્ટાફ પરિવારએ મેનેજિંગ ટ્રસ્ટી ટી.ડી.પટેલનો આભાર માન્યો હતો અને તેમની સેવાને બિરદાવે હતી.ઓમશાંતિ વિદ્યાલયના ટ્રસ્ટીશ્રીએ આપેલ રૂપિયા ૧ લાખ નો ચેક હંસરજભાઇને અર્પણ કરતાં શાળાના આચાર્ય  સંજયભાઈ વિરડીયા nazare પડે છે (તસ્વીર :જીજ્ઞેશ ભટ્ટ દ્વારા- મોરબી-)



Latest News