મોરબીના ઊંચી માંડલ નજીક કારખાના બહારના વોકળામાંથી યુવાનની લાશ મળી: મૃતકની ઓળખ મેળવવા તજવીજ નરેન્દ્ર મોદી @75: મોરબીમાં મેદસ્વિતામાંથી મુક્તિ મેળવવા રીઝલ્ટ ઓરીએન્ટેડ ખાસ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં શિક્ષણના લાભાર્થે દ્વિતીય સમુહ લગ્નોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં રેવન્યુ તલાટીની પરીક્ષામાં 51.41 ટકા પરીક્ષાર્થીઓ હાજર રહ્યા મોરબી નવયુગ વિદ્યાલયનો દેવાંગ ડાભીએ જિલ્લા લેવલે ખેલ મહાકુંભની ૨૦૦ મીટર દોડમાં પ્રથમ ક્રમે વિજેતા મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન પ્રદર્શન-આનંદ મેળો યોજાયો મોરબીનો ઉબડ ખાબડ નવલખી રોડ જીવલેણ સાબિત થાય તે પહેલા ખાડા બૂરો, સરપંચોની આગેવાનીમાં કર્યો ચક્કાજામ, 48 કલાકનું આપ્યું અલ્ટિમેટમ મોરબીના નવા નાગડાવાસ ગામે રહેણાંક મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી: પોલીસ દોડતી
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ


SHARE













મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ

મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે આવતા અરજદારો અને નગરજનો પાસેથી શાખા અધિકારીના અભિપ્રાય અને સહી માંગવામાં આવે છે તે યોગ્ય નથી તેવી મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતી લીગ સેલના પ્રમુખ દ્વારા કમિશ્નર અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતી લીગ સેલના પ્રમુખ ભાવિન ફેફર દ્વારા મહાપલિકાના કમિશ્નરને રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, મહાપાલીકામાં કોઈપણ વ્યકતી કમિશ્નરને મળવા માટે આવે છે ત્યારે જે સ્લીપ આપવામાં આવે છે તેમાં જે તે શાખા વિભાગનો અભિપ્રાય અને તેમની સહી સાથે આવવા માટે કહેવામા આવે છે. તો શું કમિશ્નર અભિપ્રાય કે ખાતાકીય અધિકારીની સહિ વગર મુલાકત આપતા નથી ?, વધુમાં રજૂઆતમાં જણાવ્યુ છે કે, મોરબીના લોકો ખાતાકીય રજુઆત હોય તે માટે જ મળવા માટે આવે સી હે ત્યારે જે તે ખાતાના અધિકારીની સહી અને અભિપ્રાય માંગવામાં આવે તે યોગ્ય નથી. જેથી મોરબીના લોકો તેમજ અરજદાર સીધા જ કમિશ્નરને મળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે.




Latest News