મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી મુખ્ય પોસ્ટ ઓફીસ ખાતે રાશનકાર્ડ ઈ-કેવાયસી સેવા શરૂ


SHARE







મોરબી મુખ્ય પોસ્ટ ઓફીસ ખાતે રાશનકાર્ડ ઈ-કેવાયસી સેવા શરૂ

ગુજરાતમાં ઘણાં બધા રાશનકાર્ડ ધારકોના ઈ-કેવાયસી બાકી હોય અને આ કામગીરી 31 માર્ચ પહેલા પૂર્ણ કરવા છે જેથી કરીને પોસ્ટ વિભાગને પણ આ કામગીરી સોંપવામાં આવેલ છે જેથી કરીને આ સેવા મોરબી પોસ્ટ ઓફિસે ખાતે શરૂ કરવામાં આવેલ છે.

આ કામગીરીના ભાગરૂપે મોરબી મુખ્ય પોસ્ટ ઓફીસમાં હવે નાગરીકોના પોતાના રાશનકાર્ડના ઈ-કેવાયસી કરાવી શકાશે. જેથી મોરબીના લોકો કે જેઓના રાશનકાર્ડ ઈ-કેવાયસી બાકી છે તેઓ મોરબી મુખ્ય પોસ્ટ ઓફીસ ખાતે સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી આવીને રૂબરૂ આવી ઈ-કેવાયસી કરાવી શકશે. આ ઈ-કેવાયસી સેવા તદ્દન નિશુલ્ક છે અને નાગરિકને કોઈપણ ચાર્જ આપવાનો થતો નથી. અને રેશનકાર્ડ ઈ-કેવાયસી કરવા માટે પોતાનું રેશનકાર્ડ તેમજ આધાર કાર્ડ અને આધાર કાર્ડ સાથે જે મોબાઈલ લીંક હોય તે મોબાઈલ લઈને આવવાનો રહેશે. જેથી આ સેવાનો વધુમાં વધુ લોકોને લાભ લેવા માટે પોસ્ટ વિભાગના અધિકારી પરાગ વસંતએ જણાવ્યુ છે.






Latest News