મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામે રોડના કામમાં નડતરરૂપ બાપા સીતારામની મઢૂલી સહિતના દબાણોને તોડી પાડ્યા


SHARE











મોરબીના ઘૂટું ગામે રોડના કામમાં નડતરરૂપ બાપા સીતારામની મઢૂલી સહિતના દબાણોને તોડી પાડ્યા

મોરબી તાલુકાનાં ઘૂટું ગામ પાસે રોડનું કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ રોડના કામમાં નડતરરૂપ દબાણો દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવી હતી ત્યારે ગામમાં રોડની નજીક આવેલ બાપા સીતારામની મઢૂલી સહિતના દબાણો ઉપર સરકારી બુલડોઝર ફેરવી દેવામાં આવેલ છે અને આ દબાનોને દૂર કરવામાં આવેલ છે અને તંત્ર દ્વારા ધાર્મિક સ્થળ ઉપર બુલડોઝર ફેરવવામાં આવતા ગામના લોકોમાં રોષની લાગણી ફેલાયેલ છે. અને તંત્રના કહેવા મુજબ બાપા સીતારામ મઢુલી સહિતના ગેરકાયદે બાંધકામ તોડી નાખવામાં આવેલ છે.






Latest News