મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકા દ્વારા વક્તા જય વસાવડાના કાર્યક્રમનું કર્યું આયોજન


SHARE













મોરબી મહાપાલિકા દ્વારા વક્તા જય વસાવડાના કાર્યક્રમનું કર્યું આયોજન

વર્તમાન સમયમાં લોકોની વાંચન વૃતિ ઘટી રહી છે અને મોટાભાગના લોકો સોશયલ મીડિયામાં રચ્યા પચ્યા રહે છે ત્યારે મોરબીના લોકો વાંચન તરફ વળે તેના માટે મોરબીના કેસરબાગ ખાતે જય વસાવડાના સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે અને તેનો વિષય “વાંચવું એટલે જગત જીતવુંરાખવામા આવેલ છે.

વિશ્વ પુસ્તક દિવસ નિમિતે વાંચન અને લાઈબ્રેરીનું મહત્વ લોકો સમજે તેના માટે મોરબી મહાપાલિકા દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને વક્તા જય વસાવડાના સંવાદનું આયોજન કરાયું છે જેમાં “વાંચવું એટલે જગત જીતવુંતે વિષય ઉપર તેઓ વક્તવ્ય આપવાના છે અને આ કાર્યક્રમ મહાપાલિકા દ્વારા તા. 23 એપ્રિલના રોજ સાંજે 5થી 7 સુધી મોરબીના કેસરબાગ ખાતે રાખવામા આવેલ છે જેમાં યુવાનોને મોટીવેશન સાથે જરૂરી માર્ગદર્શન પણ મળશે જેથી વધુમાં વધુ યુવાનો સહિતના લોકોએ આ કાર્યક્રમનો લાભ લેવા માટે અધિકારીઓએ અનુરોધ કરેલ છે.




Latest News