વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકા દ્વારા વક્તા જય વસાવડાના કાર્યક્રમનું કર્યું આયોજન


SHARE

















મોરબી મહાપાલિકા દ્વારા વક્તા જય વસાવડાના કાર્યક્રમનું કર્યું આયોજન

વર્તમાન સમયમાં લોકોની વાંચન વૃતિ ઘટી રહી છે અને મોટાભાગના લોકો સોશયલ મીડિયામાં રચ્યા પચ્યા રહે છે ત્યારે મોરબીના લોકો વાંચન તરફ વળે તેના માટે મોરબીના કેસરબાગ ખાતે જય વસાવડાના સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે અને તેનો વિષય “વાંચવું એટલે જગત જીતવુંરાખવામા આવેલ છે.

વિશ્વ પુસ્તક દિવસ નિમિતે વાંચન અને લાઈબ્રેરીનું મહત્વ લોકો સમજે તેના માટે મોરબી મહાપાલિકા દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને વક્તા જય વસાવડાના સંવાદનું આયોજન કરાયું છે જેમાં “વાંચવું એટલે જગત જીતવુંતે વિષય ઉપર તેઓ વક્તવ્ય આપવાના છે અને આ કાર્યક્રમ મહાપાલિકા દ્વારા તા. 23 એપ્રિલના રોજ સાંજે 5થી 7 સુધી મોરબીના કેસરબાગ ખાતે રાખવામા આવેલ છે જેમાં યુવાનોને મોટીવેશન સાથે જરૂરી માર્ગદર્શન પણ મળશે જેથી વધુમાં વધુ યુવાનો સહિતના લોકોએ આ કાર્યક્રમનો લાભ લેવા માટે અધિકારીઓએ અનુરોધ કરેલ છે.




Latest News