મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા પંચમહાભૂતમાં વિલીન, અંતિમયાત્રામાં રાજ્યમંત્રી સહિતના જોડાયા વાંકાનેરમાં તળાવો ભરવા માટે સૌની યોજના લિંક-૩, પેકેજ-૩ નું ખાતમુહૂર્ત કરાયુ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા ગરીબ અને વંચિત બાળકોને નિઃશુલ્ક RTE ફોર્મ ભરી આપવામાં આવશે મોરબી જિલ્લામાં આવતીકાલથી ત્રણ દિવસ જિલ્લા, તાલુકા, પાલિકા અને મહાપાલિકાની બેઠકો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા મોરબીમાં બાવા અહેમદશાની મસ્જિદ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને સક્ષમ શાળા તેમજ હરીત વિદ્યાલય એવોર્ડ એનાયત મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને બે શખ્સોએ છરી-ધારિયા વડે યુવાન ઉપર કર્યો હુમલો મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનારની માનસિક સ્થિતિ સારી ન હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું


SHARE











મોરબીમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનારની માનસિક સ્થિતિ સારી ન હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું

મોરબી જુના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં એક વ્યક્તિએ કાર ઉપર પગ રાખીને ટ્રાફિકજામ કર્યો હતો અને જલરામ બાપાની જય બોલે છે ત્યાર બાદ તે વ્યક્તિએ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા જેનો વિડીયો સોશિઅલ મીડિયામાં વાયરલ થયેલ હતો જેથી મોરબી એ ડીવીજન પોલીસ ત્યાં પહોંચી હતી અને તે શખ્સને પોલીસ સ્ટેશને લઈ આવીને પૂછપરછ કરવામાં આવી હતી તો તેનું નામ જીતેશભાઈ ઉર્ફે જીતુ હસમુખ મીરાણી (49) રહે. વસંત પ્લોટ મોરબી વાળો હોવાનું સામે આવ્યું હતું અને તેની માનસિક સ્થિતિ સારી ન હોવાનું તે વ્યક્તિના પરિવારજન પાસેથી જાણવા મળેલ છે. અને એક વર્ષ સુધી તેને યદુનંદન આશ્રમ લીલાપર રોડ ખાતે પણ રાખવામા આવ્યો હતો. અને હાલમાં પણ તેની સારવાર ચાલુ છે તે અંગેની પોલીસે ખરાઈ કરી હતી અને ત્યાર બાદ જીતુભાઇ મીરાણીને તમેના ભાઈ સાથે યદુનંદન આશ્રમ ખાતે સારવારમા મોકલવામાં આવેલ છે.






Latest News