મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં આવતી નર્મદાની કેનાલને લગતા ખેડૂતોના પ્રશ્નો કાલે ધારાસભ્ય સાંભળશે


SHARE











મોરબી જિલ્લામાં આવતી નર્મદાની કેનાલને લગતા ખેડૂતોના પ્રશ્નો કાલે ધારાસભ્ય સાંભળશે

મોરબી જીલ્લામાં નર્મદાની ત્રણ કેનાલ આવે છે તેનો આધારે ઘણા ખેડૂતોને સિંચાઈ સુવિધાનો લાભ મળે છે જેથી નર્મદાની કેનાલને લગતા ખેડૂતોના પ્રશ્નો સાંભળવા ધારાસભ્ય દ્વારા કાલે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યુ છે કે, નર્મદાની કેનાલમાંથી પાણી લઈને ઘણા ખેડૂતો ખેતી કરી રહ્યા છે ત્યારે સિંચાઈ સુવિધા મેળવતા ખેડૂતો તા 2 મે ને શુક્રવારે 12.45 વાગ્યે મોરબીના સર્કિટ હાઉસ ખાતે તેઓને મળી શકશે અને નર્મદાની મોરબી, ધ્રાંગધ્રા અને માળીયા બ્રાન્ચ કેનાદ્વારા સિંચાઈ સુવિધા મેળવતા ખેડૂતો આગામી ખરીફ પાક સારી રીતે લઈ શકે તેના માટે ચર્ચા કરવામાં આવશે અને કેનાલને લગતા ખેડૂતોના જે પ્રશ્નો હોય સાંભળવામાં આવશે અને ટતેનો નિકાલ કરવા માટેની સૂચના આપવામાં આવશે.






Latest News