મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબીના તળાવીયા શનાળા નજીક કારખાનામાં આગ મોરબી પાલિકાના 3 માજી પ્રમુખ, જિલ્લા પંચાયતના 1 માજી ચેરમેન, વાંકાનેર પાલિકાના 1 માજી પ્રમુખ સહિત ભાજપ પક્ષમાંથી કુલ 24 આગેવાનો 6 વર્ષ માટે સસ્પેન્ડ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

વાંકાનેરના સિંધાવદરના ખેડૂત પુત્ર દ્વારા હિમાચલ પ્રદેશની બાઈક યાત્રાનો પ્રારંભ


SHARE













વાંકાનેરના સિંધાવદરના ખેડૂત પુત્ર દ્વારા હિમાચલ પ્રદેશની બાઈક યાત્રાનો પ્રારંભ

વાંકાનેર તાલુકાના સિંધાવદર સામેના રહીશ ખેડુતપુત્ર ડો. ઈરફાન પરાસરા દ્વારા ગઈકાલે પોતાના બાઈક પર સ્પીલીટીવેલી હિમાચલપ્રદેશની 5000 કી.મી.થી વધુ તેમના બાઈક પર યાત્રાનો પ્રારંભ કરેલ જેને યાર્ડના પુર્વ ચેરમેન શકિલભાઈ પીરઝાદા દ્વારા મોહ મીઠુ કરાવી પ્રસ્થાન કરાવેલ હતું.

આ તકે માર્કેટીંગ યાર્ડ ખાતેથી પ્રસ્થાન કરાવતી વેળાએ યાર્ડના ચેરમેન ગુલાબભાઈ પરાસરા, ઈમરાનભાઈ મેસાણીયા સહીત કર્મચારીગણ ઉપસ્થિત રહી ડો. ઈરફાન પરાસરાને શુભકામના પાઠવવામાં આવેલ હતા. ડો. ઈરફાન પરાસરાના મો. 98258 82361 પર સગા-સ્નેહીજનો, મીત્રવર્તુળ તથા ગ્રામજનો એ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે






Latest News