મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો
મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી
SHARE
મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી
મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મોરબી શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે ચિરાગભાઈ મહેશભાઈ રાચ્છની વરણી કરવામાં આવેલ છે જેથી વર્ષોથી કોંગ્રેસ સેવાદળ અને કોંગ્રેસ સાથે જોડાયેલ ચિરાગભાઈ રાચ્છને ઠેર ઠેરથી આવકાર અને શુભકામનાઓ મળી રહી છે