મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના લાતી પ્લોટમાં ઘડિયાળના કારખાનના ગોડાઉનમાં આગથી નુકશાન


SHARE







મોરબીના લાતી પ્લોટમાં ઘડિયાળના કારખાનના ગોડાઉનમાં આગથી નુકશાન

મોરબીના લાતી પ્લોટ શેરી નંબર-3 માં ધડીયાળના કારખાનના ડાઉનમાં ગઇકાલે બપોરે કોઈ કારણોસર આગ લાગી હતી જે બનાવની મોરબી મનપાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટિમ તતત્કાલિક ત્યાં બ્રાઉઝર સાથે પહોચી હતી અને ગોડાઉનમાં લાગેલ આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો જો કે, આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં ગોડાઉનમાં અને તેમાં પડેલા માલમાં નુકશાન થયું હતું અને વધુમાં મળતી માહિતીઓ મુજબ નવયુગ ટાઈલ્સ નામના ધડીયાળના કારખાનાના ગોડાઉનમાં ઉપરના માળે કોઈ કારણોસર આગ લાગી હતી જેથી વેપારીને નુકશાન થયું છે જો કે, બનાવમાં કોઈ જાનહાની થયેલ નથી.






Latest News