ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના લાતી પ્લોટમાં ઘડિયાળના કારખાનના ગોડાઉનમાં આગથી નુકશાન


SHARE













મોરબીના લાતી પ્લોટમાં ઘડિયાળના કારખાનના ગોડાઉનમાં આગથી નુકશાન

મોરબીના લાતી પ્લોટ શેરી નંબર-3 માં ધડીયાળના કારખાનના ડાઉનમાં ગઇકાલે બપોરે કોઈ કારણોસર આગ લાગી હતી જે બનાવની મોરબી મનપાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટિમ તતત્કાલિક ત્યાં બ્રાઉઝર સાથે પહોચી હતી અને ગોડાઉનમાં લાગેલ આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો જો કે, આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં ગોડાઉનમાં અને તેમાં પડેલા માલમાં નુકશાન થયું હતું અને વધુમાં મળતી માહિતીઓ મુજબ નવયુગ ટાઈલ્સ નામના ધડીયાળના કારખાનાના ગોડાઉનમાં ઉપરના માળે કોઈ કારણોસર આગ લાગી હતી જેથી વેપારીને નુકશાન થયું છે જો કે, બનાવમાં કોઈ જાનહાની થયેલ નથી.








Latest News