મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા
Breaking news
Morbi Today

ટંકારામાં નવરાત્રિ પહેલા ગરબીના ચાચરચોક-ગટરના ઢાંકણાનુ રિપેરિંગ કરવા રજૂઆત


SHARE













ટંકારામાં નવરાત્રિ પહેલા ગરબીના ચાચરચોક-ગટરના ઢાંકણાનુ રિપેરિંગ કરવા રજૂઆત

ટંકારા ભાજપના આગેવાન ભાવિન સેજપાલ અને નવગરબી દુર્ગા મંડળના યુવા પ્રમુખ રણજીતભા ગઢવી દ્વારા ટંકારા નગરપાલિકાને નવરાત્રિ પહેલા ગરબીના ચાચર ચોકમાં અને ગટરના ઢાંકણા રીપેર કરવા માટેની રજૂઆત કરવામાં આવેલ છે. હાલમાં જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, ભૂગર્ભ ગટરની કુંડીઓ અને પેવર બ્લોકનું રિપેરીંગ કામ કરવામાં આવે તે જરૂરી છે. અને ગરબીમાં રમવા આવતી બાળાઓ અને બહેનોને સુરક્ષિત અને સરળ વાતાવરણ મળી રહે તે માટે ચચાર ચોક તાત્કાલિક અસર રિપૅર કરવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News