મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

ટંકારા પાલિકા દ્વારા શાળાના બાળકોને સ્વચ્છતાના પાઠ શીખવવામાં આવ્યા


SHARE













ટંકારા પાલિકા દ્વારા શાળાના બાળકોને સ્વચ્છતાના પાઠ શીખવવામાં આવ્યા

સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ ટંકારા નગરપાલિકા દ્વારા શાળાના બાળકોને સ્વચ્છતાના પાઠ શીખવવામાં આવ્યા હતા. અને ત્યારે પાલિકા દ્વારા શાળાના બાળકોને હાથ ધોવા બાબતે જાગૃત કરવામાં આવ્યા હતા.

હાલમાં સમગ્ર દેશ અને રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલી રહ્યું છે. મોરબી જિલ્લામાં પણ અનેકવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ટંકારા નગરપાલિકા દ્વારા શાળાઓના બાળકોને સ્વચ્છતાના પાઠ શીખવવા તેમને જમતા પહેલા જરૂરથી હાથ ધોવા માટે અને કેવી રીતે હાથ ધોવા તે બાબતે બાળકો દ્વારા જ અભિનય થકી જાગૃત કરવામાં આવ્યા હતા. વધુમાં બાળકોને સ્વચ્છાગ્રહી બની ઘરે પણ સૌને સ્વચ્છતા માટે જાગૃત કરવા જણાવવામાં આવ્યું હતું.








Latest News