મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે


SHARE













મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે

૨૧ ફેબ્રુઆરી માતૃભાષા દિવસ ઉજવણીના ભાગરૂપે ગુજરાત સાહિત્ય એકેડમી ગાંધીનગર દ્વારા આયોજીત મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે.

મોરબીમાં અભ્યાસની સાથે સહભ્યાસિક સંસ્કૃતિક મુલ્યલક્ષી પ્રવૃત્તિઓના આયોજન દ્વારા વિધાર્થી ઘડતરમાં હર હમેશ મોખરે રેહતી મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા તથા આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટની રાહબરી હેઠળ કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

વર્તમાન સમયમાં જયારે પશ્ચિમી સંસ્કૃતિ નો વ્યાપ વધતો જતો હોય ત્યારે આપણી ગૌરવવંતી માતૃભાષા ગુજરાતી ભાષાનું મહત્વ અને ગરિમા જળવાય, વિશ્વ ફલક પર ચમકે અને વિધાર્થીઓમાં તે અંગે રસ રૂચી વધે તે માટે સતત પ્રયત્નશીલ ગુજરાત સાહિત્ય અકાદમી-ગાંધીનગર અને મોરબીની પી.જી.પટેલ કોલેજના સંયુક્ત ઉપક્રમે વિવિધ મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં આગામી તારીખ ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ શનિવારના રોજ કવિ સંમેલન યોજાશે.જેમાં અનેક પ્રખ્યાત કવિઓ અને સાહિત્યકારો પોતાની રજુઆતો કરશે. #morbi








Latest News