મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા સ્નેહ મિલનનો કાર્યક્ર્મ યોજાયો


SHARE









મોરબીના પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા સ્નેહ મિલનનો કાર્યક્ર્મ યોજાયો

સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી જિલ્લા મહિલા પાંખ દ્વારા "બ્રહ્મ સમાજ સ્નેહ મિલન”નું આયોજન મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે કરવામાં આવ્યું હતુ જેમાં સમસ્ત બ્રહ્મ સમાજ  આગેવાનો અનિલભાઈ મહેતા, ભૂપતભાઈ પંડ્યા સહિતના ઊપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજ સહપરિવાર હાજર રહ્યા હતા અને આ તકે જિલ્લા મહિલા પ્રમુખ કિરણબેન સી. ઠાકર તેમજ તેઓની પૂરી ટીમના કારોબારી સભ્યનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.






Latest News