મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં સંસ્કૃતભારતી દ્વારા સંસ્કૃત સંભાષણ વર્ગનું આયોજન


SHARE













મોરબીમાં સંસ્કૃતભારતી દ્વારા સંસ્કૃત સંભાષણ વર્ગનું આયોજન

સંસ્કૃતભારતી મોરબી દ્વારા તા.૭ ને રવિવારથી તા.૧૪ સુધી સંસ્કૃત સંભાષણ વર્ગનું આયોજન અહિંના આર્ય સમાજ મંદિર, લખધીરવાસ, મોરબી ખાતે રાત્રીના ૮ થી ૯:૩૦ વાગ્યે થવા જઈ રહ્યું છે.જેમાં નિઃશુલ્ક સંસ્કૃત શીખવવામાં આવશે. 

દૈનિક જીવનમાં સંસ્કૃતમાં વાતચીત કરી શકાય તેવી સરળ અને અસરકારક વૈજ્ઞાનિક પદ્ધતિથી સંસ્કૃત સંભાષણ શીખવવામાં આવશે.મોરબી શહેરના ૧૫ વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓ આ વર્ગનો લાભ લઈ શકે છે.સંસ્કૃત અભિભાવુકો, સંસ્કૃત અભ્યાસુઓ, સંસ્કૃત જિજ્ઞાસુઓને આ વર્ગમાં જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.સંસ્કૃત ભાષાના ઉત્કર્ષ માટે સંગઠિત થવા અને વધુ માહિતી માટે મયુરભાઈ (મો.98256 33154) અથવા હિરેનભાઈ (મો.97145 27036) નો સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.




Latest News