મોરબી સહિત રાજ્યની નવી મહાપાલિકાઓને ફાયર સ્ટેશન, બાગ બગીચા જેવી સુવિધાઓ ઊભી કરવા માટે વિનામૂલ્યે આપવામાં આવશે સરકારી જમીન મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી
Breaking news
Morbi Today

મોરબીમાં સંસ્કૃતભારતી દ્વારા સંસ્કૃત સંભાષણ વર્ગનું આયોજન


SHARE







મોરબીમાં સંસ્કૃતભારતી દ્વારા સંસ્કૃત સંભાષણ વર્ગનું આયોજન

સંસ્કૃતભારતી મોરબી દ્વારા તા.૭ ને રવિવારથી તા.૧૪ સુધી સંસ્કૃત સંભાષણ વર્ગનું આયોજન અહિંના આર્ય સમાજ મંદિર, લખધીરવાસ, મોરબી ખાતે રાત્રીના ૮ થી ૯:૩૦ વાગ્યે થવા જઈ રહ્યું છે.જેમાં નિઃશુલ્ક સંસ્કૃત શીખવવામાં આવશે. 

દૈનિક જીવનમાં સંસ્કૃતમાં વાતચીત કરી શકાય તેવી સરળ અને અસરકારક વૈજ્ઞાનિક પદ્ધતિથી સંસ્કૃત સંભાષણ શીખવવામાં આવશે.મોરબી શહેરના ૧૫ વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓ આ વર્ગનો લાભ લઈ શકે છે.સંસ્કૃત અભિભાવુકો, સંસ્કૃત અભ્યાસુઓ, સંસ્કૃત જિજ્ઞાસુઓને આ વર્ગમાં જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.સંસ્કૃત ભાષાના ઉત્કર્ષ માટે સંગઠિત થવા અને વધુ માહિતી માટે મયુરભાઈ (મો.98256 33154) અથવા હિરેનભાઈ (મો.97145 27036) નો સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.






Latest News