ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા યોજાયેલ કેમ્પનો ૨૦૧ દર્દીએ લાભ લીધો મોરબીની શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ-ડે ની ઉજવણી મોરબીના મોડપર ગામેથી બોલેરો લઈને મજૂર લેવા હળવદ ગયેલ યુવાન ગુમ મોરબીના બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ડેન્ગ્યુ અટકાયતી કામગીરી હાથ ધરાઈ મોરબીમાં વ્યાજખોરોના ત્રાંસથી કંટાળીને યુવાને કરેલ આપઘાતના ગુનામાં વધુ ત્રણ આરોપી પકડાયા મોરબીમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં નગર દરવાજા ચોકમાં તાજીયાનું વિસર્જન કરાયું પ્રાથમિક સુવિધા નહી મળે તો મોરબીના ચિત્રકૂટ સોસાયટી વિસ્તારમાં વિસાવદર વાળી થશે: સ્થાનિક લોકોની ચીમકી ટંકારાના નેકનામ ગામે વાડી પાસે પાર્ક કરેલા બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં સંસ્કૃતભારતી દ્વારા સંસ્કૃત સંભાષણ વર્ગનું આયોજન


SHARE

















મોરબીમાં સંસ્કૃતભારતી દ્વારા સંસ્કૃત સંભાષણ વર્ગનું આયોજન

સંસ્કૃતભારતી મોરબી દ્વારા તા.૭ ને રવિવારથી તા.૧૪ સુધી સંસ્કૃત સંભાષણ વર્ગનું આયોજન અહિંના આર્ય સમાજ મંદિર, લખધીરવાસ, મોરબી ખાતે રાત્રીના ૮ થી ૯:૩૦ વાગ્યે થવા જઈ રહ્યું છે.જેમાં નિઃશુલ્ક સંસ્કૃત શીખવવામાં આવશે. 

દૈનિક જીવનમાં સંસ્કૃતમાં વાતચીત કરી શકાય તેવી સરળ અને અસરકારક વૈજ્ઞાનિક પદ્ધતિથી સંસ્કૃત સંભાષણ શીખવવામાં આવશે.મોરબી શહેરના ૧૫ વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓ આ વર્ગનો લાભ લઈ શકે છે.સંસ્કૃત અભિભાવુકો, સંસ્કૃત અભ્યાસુઓ, સંસ્કૃત જિજ્ઞાસુઓને આ વર્ગમાં જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.સંસ્કૃત ભાષાના ઉત્કર્ષ માટે સંગઠિત થવા અને વધુ માહિતી માટે મયુરભાઈ (મો.98256 33154) અથવા હિરેનભાઈ (મો.97145 27036) નો સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.




Latest News