મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના મકનસર-બંધુનગર પાસે હાઇવે ઓથોરિટીના પાપે વરસાદી પાણી ભરાયા


SHARE













મોરબીના મકનસર-બંધુનગર પાસે હાઇવે ઓથોરિટીના પાપે વરસાદી પાણી ભરાયા

મોરબીના મકનસર અને બંધુનગરના ગ્રામજનો દ્વારા છેલ્લા ઘણા વર્ષો થી અવાર-નવાર રજૂઆત કરવામાં આવે છે કે ચોમાસાના વરસાદથી ગામ માં આવન- જાવન બંધ થઈ જાય છે જેની અનેક રજૂઆત નેશનલ હાઇવે ઓથોરિટીને કરી છે પણ તેને આ સમસ્યા દૂર કરવામાં આવી નથી અને ગ્રામજનોને આજ સુધી લોલિપોપ જ આપવામાં આવી રહી છે. ત્યાં દર વર્ષે ચોમાસામાં અનેક  રાહદારી ખાડો હોવાથી પડી જાય છે અને ઇજાઓ પણ થાય છે અને આ સમસ્યાની રજૂઆત વર્તમાન ધારાસભ્યને પણ કરી છે તો પણ તેને ઉલેકવામાં આવતી નથી. ત્યારે સવાલ એ છે કે આટલો મોટો ટોલ ટેકસ ઉઘરાવવા છતાં લોકોની સમસ્યાને કેમ કોઈ ધ્યાને લેતું જ નથી.








Latest News