દીકરીના જન્મ દિવસની અનોખી ઉજવણી: મોરબીમાં 11,111 બાજરાના રોટલા ગાયોને ખવડાવવા માટે 70 ચૂલા ચાલુ કર્યા મોરબીમાં શિવરાત્રિ નિમિતે સમસ્ત સતવારા સમાજ-જય મહાકાલ ગ્રુપ દ્વારા દર ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે જીએસટી અધિકારીઓ દ્વારા સેમિનાર યોજાયો માળીયા (મી) પાલિકાના ભાજપના માજી સભ્ય કમળને રામ રામ કરીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા મોરબીના લીલાપર નજીક યુવાન ઉપર અજાણ્યા ત્રણ શખ્સ દ્વારા છરી વડે હુમલો: પેટ, છાતી, વાંસા અને નાક પાસે છરીના ઘા ઝીકયા મોરબીમાં સિરામિક કારખાનેદાર સહિત 5 સામે અકસ્માતના બનાવમાં બેદરકારી-રાજ્ય સેવકને ખોટી માહિતી આપવાનો ગુનો નોંધાયો માળીયા (મી)ના વાધરવા ગામ પાસે બંધ ટ્રકની પાછળ ટ્રક અથડાતાં યુવાનનું મોત માળીયા (મી)ના અંજીયાસર પાસેનો બનાવ: પાવર ગ્રીડ કંપનીના 13.50 લાખના વાયરની ચોરી, 5 લાખનું કર્યું નુકશાન
Breaking news
Morbi Today

મોરબીના સોઓરડી વિસ્તારમાં રામદેવપીર મંદિરથી શોભાયાત્રા યોજાયો


SHARE













મોરબીના સોઓરડી વિસ્તારમાં રામદેવપીર મંદિરથી શોભાયાત્રા યોજાયો

મોરબી સોઓરડી વિસ્તારમાં આવેલ રામદેવપીર મંદિર ખાતે છેલ્લા 49 વષૅથી દર વષૅ રામદેવપીર મંદિરથી શોભાયાત્રા વરઘોડો સોઓરડી વિસ્તારમાં પોટરી શાળા અને વિસ્તારમાં ફરી મંદિર ખાતે આવે છે ત્યારે વષૉથી સમરસતાના પ્રતિક રામદેવપીર મહારાજ મંદિરના સંચાલક અને સમાજના આગેવાનો નગરજનો અને વોર્ડ નં 4 ના કાઉન્સિલર જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા, પુવૅ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા, ભરતભાઈ જોષી સહિતના તમામ આગેવાનો દ્વારા છેલ્લા 45 વષૅથી અવીરત સેવાઓ આપી સતત હાજરી આપે છે અને દર વર્ષ મંદિરના સંચાલક અને સમાજના આગેવાનો દ્વારા સન્માનિત કરવામાં આવે છે.






Latest News