મોરબી સહિત રાજ્યના જિલ્લાઓમાં ડીઝલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઇ મોરબીના રંગપર અને માણેકવાડા ગામે સરકારી શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી એલસીબી દ્વારા દારૂના અનેક ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ વડોદરા જેલ હવાલે કરાયો મોરબીના નીચી માંડલ ગામે રહેતી યુવતી ગુમ મોરબીમાં ડીવાયએસપીના નામે યુવાનને ડરાવી-ધમકાવીને 30 હજાર રૂપિયા પડાવવાના ગુનામાં ત્રણ શખ્સ સામે કાર્યવાહી મોરબીમાં ઘર સામે ન બેસવા બાબતે ઠપકો આપતા છરી, તલવાર, ધારિયા વડે થયેલ હુમલાના ગુનામાં પાંચ આરોપીની ધરપકડ મોરબીમાં સાળા-સસરા વચ્ચે ચાલતા જમીન માટેના ઝઘડામાં ભત્રીજાને વચ્ચે ન રાખવાનું કહેતા આધેડ અને તેના ભાઈ ઉપર મહિલાઓ સહિત 23 લોકોનો હુમલો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં જુદીજુદી બે સંસ્થા દ્વારા બાળાઓને શૈક્ષણિક કિટ અપાઈ
Breaking news
Morbi Today

મોરબીના ઉમા ટાઉનશીપમાં ચિખલીયા પરિવાર દ્વારા ભાગવત કથાનું આયોજન


SHARE















મોરબીના ઉમા ટાઉનશીપમાં ચિખલીયા પરિવાર દ્વારા ભાગવત કથાનું આયોજન

મોરબીના ઉમા ટાઉનશીપ ખાતે ભવ્ય ભાગવત કથાનું અયોજન કરવામાં આવ્યું છે અને સ્વ. છગનભાઈ ચિખલીયા અને સ્વ. શાંતાબેન ચિખલીયા તેમજ સમગ્ર પિતૃઓના  આત્માના કલ્યાણ  અર્થે ભવ્ય ભાગવત કથા યોજાવાની છે.

આ કથા આગામી તા 4-11 થી શરૂ કરવામાં આવશે અને તા. 10-11 ના રોજ તેની પૂર્ણહુતિ થશે. અને આ કથામાં વ્યાસપીઠ પર પ્રખર વક્તા સંત રત્નેશ્વરીદેવી ગુરૂ મહંત ભાવેશ્વરીમાં રામધન આશ્રમ દ્વારા તેની આગવી શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવવામાં આવશે. આ કથાનો સમય બપોર 2:00 થી સાંજે 6:00 સુધી રાખવામા આવેલ છે અને કથામાં સંતો મહંતો, રાજકીય અને સામાજીક અગ્રણીઓ સહિતના આવશે જેથી ભાવેશભાઈ ચિખલીયા, બીપીનભાઈ ચિખલીયા તેમજ ચિખલીયા પરિવાર દ્વારા લોકોને કથાનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવેલ છે તેવુ મુકેશ ભગતે જણાવ્યુ છે.






Latest News