વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના ડેમી-2 ડેમના 2 દરવાજા ચેકડેમો ભરવા માટે 1 ફૂટ ખોલ્યા


SHARE











ટંકારાના ડેમી-2 ડેમના 2 દરવાજા ચેકડેમો ભરવા માટે 1 ફૂટ ખોલ્યા

ટંકારાના નસીતપર ગામ પાસે ડેમી-2 ડેમ આવેલ છે આ ડેમના 2 દરવાજાને સોમવારે 1 ફૂટ સુધી ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને ડેમની નીચેના ભાગમાં આવેલ ચેકડેમોને સિંચાઇ માટે ભરવા ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

હાલમાં સિંચાઇ વિભાગના અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ ડેમી-2 ડેમ આવેલ છે આ ડેમના 2 દરવાજાને સોમવારે 1 ફૂટ સુધી ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને હાલમાં ડેમમાં જે પાણી ભરેલું છે તેમાંથી 15 એમસીએફટી પાણી નદીમાં છોડવા રજૂઆત કરાઈ હતી જેને હાલમાં ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉલેખનીય છે કે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા તે પહેલા ટંકારા તાલુકાના નસીતપર, નાના રામપર અને મોટા રામપર તેમજ મોરબી તાલુકાના ચાચાપર, ખાનપર અને કોયલી ગામના લોકોને એલર્ટ કરાયા હતા.






Latest News