ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના મોરબીમાં આવેલ નિવાસ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો મોરબી નજીક કારખાનેદાર અને તેના પત્ની ઉપર બાજુના કારખાનામાં રહેતા બે શ્રમિકોએ કર્યો જીવલેણ હુમલો મોરબીના પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સમાજની વિવિધ પાંખ દ્વારા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું કરાયું સન્માન: સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્ય અને દેશમાં સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માટે નકલંક દાદા ને પ્રાર્થના કરતા રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા વાંકાનેરમાં એકટીવા ચાલકે હડફેટે લેતા બે બાળકોને ઇજા, અકસ્માત સર્જીને વાહન ચાલક ફરાર વાંકાનેરમાં યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં ચાર આરોપીની ધરપકડ, બાળ કિશોરની પૂછપરછ કરાઈ હળવદમાં અગાઉ કરેલ ફરિયાદનું મન દુઃખ રાખીને ચાર વ્યક્તિઓ ઉપર છરી અને ધોકા વડે હુમલો, પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો સાંસદ વિનોદભાઇ ચાવડા તરફથી સુખપરમાં ભાઇબીજના દિવસે સ્નેહમિલન, પાટકોરી, મહાપ્રસાદ અને સંતવાણીનું આયોજન.
Breaking news
Morbi Today

મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે અન્નકોટ-મહાઆરતીનું આયોજન


SHARE

























મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે અન્નકોટ-મહાઆરતીનું આયોજન

મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે નવા વર્ષના દિવસે તા.2 ને શનિવારના રોજ અન્નકોટ અને 1,100 દિવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મંદિરની સાથે લોકો આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાયેલ છે અને દર વર્ષે ત્યાર હાજરોની સંખ્યામાં લોકો માતાજીનાં દર્શન અને પૂજનનું લાભ લેતા હોય છે. ત્યારે આગામી શનિવારે અન્નકોટ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે બપોરે 12 કલાકે તથા સાંજે 6:15 કલાકે મહાઆરતી યોજાશે. તેમ આયોજકોએ જણાવ્યુ છે.




Latest News