મોરબીના હાઉસિંગ બોર્ડમાં રહેતા પરિવારની દીકરી ગુમ: પોલીસે શોધખોળ હાથ ધરી મોરબીની ત્રાજપર ચોકડીએ 15 જેટલી કેબીનો હટાવી, 15 થી વધુ હોર્ડીંગ અને દુકાન, ઓટલા અને છાપરાના બાંધકામો તોડી દબાણ દૂર ટંકારાના કલ્યાણપર ગામે ધોળા દિવસે ઘરમાંથી સોના-ચાંદી અને રોકડની ચોરીના ગુનામાં રીઢો આરોપી ઝડપાયો, 25.21 લાખનો મુદામાલ કબ્જે મોરબીના મણીમંદિર પાસેથી સગીરાનું અપહરણ કરનાર જેલ હવાલે તેરા તુજકો અર્પણ: વાંકાનેર શહેર-તાલુકાનાં 22 લોકોને તેઓના 3.72 લાખના મોબાઈલ ફોન શોધીને પરત આપ્યા વાંકાનેરના વઘાસિયા પાસે કંપનીની ઓફિસમાં કોન્ટ્રાક્ટરના બાકી બિલ બાબતે એક શખ્સે બોલાચાલી કરીને મશીનરીમાં કર્યું નુકશાન વાંકાનેરના ભલગામ પાસે બાઇક ચાલકે રાહદારી યુવાનને હડફેટે લેતા સર્જાયો અકસ્માત મોરબીમાં માર્કેટ યાર્ડની છત ઉપર જુગાર રમતા 4 પકડાયા: માળીયા-ટંકારામાં વરલી જુગારની રેડ
Breaking news
Morbi Today

મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે અન્નકોટ-મહાઆરતીનું આયોજન


SHARE













મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે અન્નકોટ-મહાઆરતીનું આયોજન

મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે નવા વર્ષના દિવસે તા.2 ને શનિવારના રોજ અન્નકોટ અને 1,100 દિવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મંદિરની સાથે લોકો આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાયેલ છે અને દર વર્ષે ત્યાર હાજરોની સંખ્યામાં લોકો માતાજીનાં દર્શન અને પૂજનનું લાભ લેતા હોય છે. ત્યારે આગામી શનિવારે અન્નકોટ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે બપોરે 12 કલાકે તથા સાંજે 6:15 કલાકે મહાઆરતી યોજાશે. તેમ આયોજકોએ જણાવ્યુ છે.








Latest News