ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે અન્નકોટ-મહાઆરતીનું આયોજન


SHARE











મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે અન્નકોટ-મહાઆરતીનું આયોજન

મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે નવા વર્ષના દિવસે તા.2 ને શનિવારના રોજ અન્નકોટ અને 1,100 દિવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મંદિરની સાથે લોકો આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાયેલ છે અને દર વર્ષે ત્યાર હાજરોની સંખ્યામાં લોકો માતાજીનાં દર્શન અને પૂજનનું લાભ લેતા હોય છે. ત્યારે આગામી શનિવારે અન્નકોટ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે બપોરે 12 કલાકે તથા સાંજે 6:15 કલાકે મહાઆરતી યોજાશે. તેમ આયોજકોએ જણાવ્યુ છે.






Latest News