મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરની મુમના શેરીમાં પરિણીતાએ ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત


SHARE











વાંકાનેરની મુમના શેરીમાં પરિણીતાએ ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત

વાંકાનેરમાં આવેલ મુમના શેરીની અંદર રહેતી પરિણીતાએ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જે બનાવની મૃતકના સસરાએ પોલીસને જાણ કરતાં પોલીસે આ બનાવની નોંધ કરી મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે

બનાવની જાણવા મળતી તો મને વાંકાનેર શહેરમાં આવેલ મુમના શેરીની અંદર રહેતા મહંમદઅસ્લમ વડાલીયાના પત્ની નીષાબેન (ઉંમર ૩૦) એ પોતાના ઘરની અંદર દુપટ્ટા વડે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની મૃતક મહિલાના સસરા રહિમભાઈ વડાલીયાએ પોલીસને ફોન કરીને જાણ કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે તેમના પુત્રવધુએ ઘરમાં હૂક સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધેલ છે જેથી કરીને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતક મહિલાના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાનો લગ્નગાળો આઠ વર્ષનો છે અને કયા કારણોસર મહિલાએ આપઘાત કરે છે તે દિશામાં હાલમાં વાંકાનેર સીટી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે






Latest News