મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વ.ગોકળદાસ પરમારની 103 મી જન્મ જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીમાં સ્વ.ગોકળદાસ પરમારની 103 મી જન્મ જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો

મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ દ્વારા સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ કંઝારિયાના અધ્યક્ષ સ્થાને મોરબીના ગાંધી તરીકે ઓળખાતા, જેમના જીવનમાં સત્યનિષ્ઠા અને પ્રમાણિકતા વણાયેલી છે તેવા આજીવન ખાદી ધારણ કરનાર આ સંસ્થાના  પ્રમુખ અને મોરબી માળિયા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને લોક સેવક પરમ પૂજ્ય સ્વ. ગોકળદાસ પરમારની 103 મી જન્મ જયંતિ નિમિત્તે ગોકળબાપાના સ્ટેચ્યુને સુતરની આટી પહેરાવી હતી અને સંસ્થામાં આવેલ  ગોકળબાપાના મ્યુઝિમ રૂમમાં સંસ્થાના સભ્યો, સેવકો અને વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના કરી  સ્વ.ગોકળબાપાના જીવન પ્રસંગોની વાત કરીને તેમની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.








Latest News