લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વ.ગોકળદાસ પરમારની 103 મી જન્મ જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો


SHARE

















મોરબીમાં સ્વ.ગોકળદાસ પરમારની 103 મી જન્મ જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો

મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ દ્વારા સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ કંઝારિયાના અધ્યક્ષ સ્થાને મોરબીના ગાંધી તરીકે ઓળખાતા, જેમના જીવનમાં સત્યનિષ્ઠા અને પ્રમાણિકતા વણાયેલી છે તેવા આજીવન ખાદી ધારણ કરનાર આ સંસ્થાના  પ્રમુખ અને મોરબી માળિયા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને લોક સેવક પરમ પૂજ્ય સ્વ. ગોકળદાસ પરમારની 103 મી જન્મ જયંતિ નિમિત્તે ગોકળબાપાના સ્ટેચ્યુને સુતરની આટી પહેરાવી હતી અને સંસ્થામાં આવેલ  ગોકળબાપાના મ્યુઝિમ રૂમમાં સંસ્થાના સભ્યો, સેવકો અને વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના કરી  સ્વ.ગોકળબાપાના જીવન પ્રસંગોની વાત કરીને તેમની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.




Latest News