એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા યોજાયેલ કેમ્પનો ૨૦૧ દર્દીએ લાભ લીધો મોરબીની શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ-ડે ની ઉજવણી મોરબીના મોડપર ગામેથી બોલેરો લઈને મજૂર લેવા હળવદ ગયેલ યુવાન ગુમ મોરબીના બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ડેન્ગ્યુ અટકાયતી કામગીરી હાથ ધરાઈ મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને કરેલ આપઘાતના ગુનામાં વધુ ત્રણ આરોપી પકડાયા મોરબીમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં નગર દરવાજા ચોકમાં તાજીયાનું વિસર્જન કરાયું પ્રાથમિક સુવિધા નહી મળે તો મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં વિસાવદર વાળી થશે: સ્થાનિક લોકોની ચીમકી
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વ.ગોકળદાસ પરમારની 103 મી જન્મ જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો


SHARE

















મોરબીમાં સ્વ.ગોકળદાસ પરમારની 103 મી જન્મ જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો

મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ દ્વારા સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ કંઝારિયાના અધ્યક્ષ સ્થાને મોરબીના ગાંધી તરીકે ઓળખાતા, જેમના જીવનમાં સત્યનિષ્ઠા અને પ્રમાણિકતા વણાયેલી છે તેવા આજીવન ખાદી ધારણ કરનાર આ સંસ્થાના  પ્રમુખ અને મોરબી માળિયા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને લોક સેવક પરમ પૂજ્ય સ્વ. ગોકળદાસ પરમારની 103 મી જન્મ જયંતિ નિમિત્તે ગોકળબાપાના સ્ટેચ્યુને સુતરની આટી પહેરાવી હતી અને સંસ્થામાં આવેલ  ગોકળબાપાના મ્યુઝિમ રૂમમાં સંસ્થાના સભ્યો, સેવકો અને વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના કરી  સ્વ.ગોકળબાપાના જીવન પ્રસંગોની વાત કરીને તેમની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.




Latest News