મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

હળવદ તાલુકાનાં રણમલપુર ગામના સરપંચે દીકરાના નામના વાઉચર બનાવતા હોદા ઉપરથી ડીડીઓએ હટાવ્યા


SHARE













હળવદ તાલુકાનાં રણમલપુર ગામના સરપંચે દીકરાના નામના વાઉચર બનાવતા હોદા ઉપરથી ડીડીઓએ હટાવ્યા

હળવદ તાલુકાનાં રણમલપુર ગામના સરપંચે વિવિધ વિકાસ કામો કર્યા હતા અને ત્યાર બાદ તેના  વાઉચર પોતાના દીકરા પાસેથી બનાવ્યા હતા અને તેના નામનું વાઉચરમાં હોવાથી ડીડીઓ દ્વારા સરપંચને હોદા ઉપરથી દૂર કરી દેવામાં આવેલ છે.

મોરબીના ડીડીઓ દ્વારા રણમલપુર ગામના સરપંચ મુનાભાઈ દેવાભાઈ રાઠોડે હોદા ઉપરથી દૂર કરી દેવામાં આવેલ છે કેમ કે, આ ગામમાં ગ્રામ પંચાયત દ્વારા વિવિધ વિકાસના કામો કરવામાં આવ્યા હતા અને સરપંચે બ્લડ રિલેશન ધરાવતા વ્યક્તિને કામ ન આપી શકે તેમ છતા પોતાના દીકરાના પ્રવીણભાઈને કામ આપીને તેના વાઉચર બનાવ્યા હતા. જેની ફરિયાદ ડીડીઓને કરવામાં આવી હતી જેથી સરપંચને હોદા ઉપરથી દૂર કરવામાં આવેલ છે. અને હાલમાં સરપંચનો ચાર્જ ઉપસરપંચ અરવિંદભાઈ વરમોરાને આપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ આ ગામના સરપંચ જાગૃતિબેન હતા ત્યારે બજેટ મંજુર થયું ન હતું જેથી કરીને ડીડીઓ દ્વારા ત્યારે આખી બોડીને સસ્પેન્ડ કરવામાં આવી હતી








Latest News