એસએમસી ત્રાટકી: વાંકનેરના વઘાસિયા ટોલનાકા પાસેથી 28,912 બોટલો દારૂ ભરેલ ટ્રક સાથે એક પકડાયો, 80.86 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ પાસેથી ૨૪૦ બોટલ દારૂ ભરેલી રીક્ષા પકડાઇ, આરોપીઓની શોધખોળ ચાલુ મોરબી નજીક કારખાનામાંથી કોપર-એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનામાં વધુ 2 આરોપી ની ધરપકડ  મોરબીના જેતપર ગામે ખેડૂતોના હક્ક માટે આમરણાંત આંદોલનનો આજે બીજો દિવસ: તંત્રની ઘોર બેદરકારી ! મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વીરાંગના રાણી લક્ષ્મીબાઈની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો મોરબી : બુઢા અમરનાથ સાહસિક યાત્રાનું આયોજન, જોડાવા અપીલ મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં વરલી જુગારની 4 રેડ ટંકારાના લજાઈ ગામ પાસે વાડીની ઓરડીમાં ઇલેક્ટ્રીક શોટ લગતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ ભોજનશાળામાં નોંધાયેલા સભ્યો માટે જાની પરિવાર દ્વારા પ્રીતિ ભોજનનું આયોજન


SHARE











મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ ભોજનશાળામાં નોંધાયેલા સભ્યો માટે જાની પરિવાર દ્વારા પ્રીતિ ભોજનનું આયોજન

મોરબીમાં સ્વ.શ્રી દાદા ધનેશ્વર જાની પરિવાર દ્વારા ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ ભોજનશાળા ખાતે પ્રીતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે જ્ઞાતિજનોને સમયસર પાસ મેળવી લેવા માટે આયોજકોએ જાણ કરેલ છે.

મોરબીમાં રામઘાટ પાસે આવેલ ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ ભોજનશાળા ખાતે સમયાંતરે દાતાઓના સહકારથી પ્રીતિ ભોજનનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે સ્વ. શ્રી દાદા ધનેશ્વર જાની પરિવાર દ્વારા ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ ભોજનશાળાના નોંધાયેલ સભ્યો માટે સમૂહ પ્રીતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા 9/2/25 ને રવિવારે ભોજન સમારોહ યોજાશે ત્યાર પહેલા વ્યવસ્થાના ભાગ રૂપે નિઃશુલ્ક ભોજન પાસનું વિતરણ તા. 27/1 થી 6/2 સુધી કરવામાં આવશે જેથી કરીને તે પાસ મેળવી લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે અને આ પાસ સવારે 10થી 12 અને સાંજે 4થી 6 દરમ્યાન  ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની ભોજનશાળા વાંકાનેર દરવાજા ખાતેથી લેવાના રહેશે.






Latest News