લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ ભોજનશાળામાં નોંધાયેલા સભ્યો માટે જાની પરિવાર દ્વારા પ્રીતિ ભોજનનું આયોજન


SHARE

















મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ ભોજનશાળામાં નોંધાયેલા સભ્યો માટે જાની પરિવાર દ્વારા પ્રીતિ ભોજનનું આયોજન

મોરબીમાં સ્વ.શ્રી દાદા ધનેશ્વર જાની પરિવાર દ્વારા ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ ભોજનશાળા ખાતે પ્રીતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે જ્ઞાતિજનોને સમયસર પાસ મેળવી લેવા માટે આયોજકોએ જાણ કરેલ છે.

મોરબીમાં રામઘાટ પાસે આવેલ ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ ભોજનશાળા ખાતે સમયાંતરે દાતાઓના સહકારથી પ્રીતિ ભોજનનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે સ્વ. શ્રી દાદા ધનેશ્વર જાની પરિવાર દ્વારા ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ ભોજનશાળાના નોંધાયેલ સભ્યો માટે સમૂહ પ્રીતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા 9/2/25 ને રવિવારે ભોજન સમારોહ યોજાશે ત્યાર પહેલા વ્યવસ્થાના ભાગ રૂપે નિઃશુલ્ક ભોજન પાસનું વિતરણ તા. 27/1 થી 6/2 સુધી કરવામાં આવશે જેથી કરીને તે પાસ મેળવી લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે અને આ પાસ સવારે 10થી 12 અને સાંજે 4થી 6 દરમ્યાન  ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની ભોજનશાળા વાંકાનેર દરવાજા ખાતેથી લેવાના રહેશે.




Latest News