લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

મોરબીના હજરત હોથીશાહ વલીના ઉર્ષની તડામાર તૈયારી


SHARE

















મોરબીના હજરત હોથીશાહ વલીના ઉર્ષની તડામાર તૈયારી

મોરબીના લીલાપર રોડ ખાતે આવેલ મશહૂર ઓલીયા હજરત હોથીશાવલીનો ઉષૅ મુબારક તા.૮-૨ શનીવાર અને તા.૯-૨ રવીવારના રોજ મનાવવામાં આવશે.

દર વર્ષની જેમ આ વર્ષ પણ રાબેતા મુજબ ઉર્ષ મુબારકની ઉજવણી કરવામાં આવશે.તા.૮ ને શનીવાર‌ના રોજ હજરત વજીરશા બાપુનો ઉર્ષ મુબારક મનાવવામાં આવશે.તેમા સાજે ૬ કલાકે એલાને આમ ન્યાજ તકસીમ રાખવામાં આવેશે અને તા.૯ ને રવિવારના રોજ સાંજે ૬ કલાકે એલાને આમ બે ન્યાજ શરીફ રાખેલ છે તો ન્યાજ (મહાપ્રશાદ) લેવા તમામ હિન્દુ- મુસ્લિમ બિરાદરોને આમત્રણ આપવામાં આવેલ છે. ત્યારબાદ રાત્રે ઈશાની નમાજ બાદ શાનદાર નાત શરીફનો પ્રોગ્રામ રાખવા આવેશે.તો રફીકબાપુ મલંગ (મધ્યપ્રદેશ) પોતાની જોશીલી જુબાન નાત શરીફ ફરમાવશે ત્યારબાદ રાત્રિના ૧૨ કલાકે સંદલ શરીફ ચઢાવવામાં આવશે.ત્યાર બાદ રાત્રે ૧૧ કલાકે મહારાષ્ટ્રના મશહૂર કવ્વાલ જુનેદ સુલતાનીનો કવાલીનો શાનદાર પ્રોગ્રામ રાખેલ છે.તો આ મુબારક પ્રસંગે તમામ હિન્દુ-મુસ્લિમ ભાઈ-બહેનોએ આ શાનદાર જલાશામા આવી શવાબે દારી હાશીલ કરસો તેની દરગાહના ખાદીમ રજાકબાપુએ એક અખબાર યાદીમા જણવેલ છે.




Latest News