મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના હજરત હોથીશાહ વલીના ઉર્ષની તડામાર તૈયારી


SHARE













મોરબીના હજરત હોથીશાહ વલીના ઉર્ષની તડામાર તૈયારી

મોરબીના લીલાપર રોડ ખાતે આવેલ મશહૂર ઓલીયા હજરત હોથીશાવલીનો ઉષૅ મુબારક તા.૮-૨ શનીવાર અને તા.૯-૨ રવીવારના રોજ મનાવવામાં આવશે.

દર વર્ષની જેમ આ વર્ષ પણ રાબેતા મુજબ ઉર્ષ મુબારકની ઉજવણી કરવામાં આવશે.તા.૮ ને શનીવાર‌ના રોજ હજરત વજીરશા બાપુનો ઉર્ષ મુબારક મનાવવામાં આવશે.તેમા સાજે ૬ કલાકે એલાને આમ ન્યાજ તકસીમ રાખવામાં આવેશે અને તા.૯ ને રવિવારના રોજ સાંજે ૬ કલાકે એલાને આમ બે ન્યાજ શરીફ રાખેલ છે તો ન્યાજ (મહાપ્રશાદ) લેવા તમામ હિન્દુ- મુસ્લિમ બિરાદરોને આમત્રણ આપવામાં આવેલ છે. ત્યારબાદ રાત્રે ઈશાની નમાજ બાદ શાનદાર નાત શરીફનો પ્રોગ્રામ રાખવા આવેશે.તો રફીકબાપુ મલંગ (મધ્યપ્રદેશ) પોતાની જોશીલી જુબાન નાત શરીફ ફરમાવશે ત્યારબાદ રાત્રિના ૧૨ કલાકે સંદલ શરીફ ચઢાવવામાં આવશે.ત્યાર બાદ રાત્રે ૧૧ કલાકે મહારાષ્ટ્રના મશહૂર કવ્વાલ જુનેદ સુલતાનીનો કવાલીનો શાનદાર પ્રોગ્રામ રાખેલ છે.તો આ મુબારક પ્રસંગે તમામ હિન્દુ-મુસ્લિમ ભાઈ-બહેનોએ આ શાનદાર જલાશામા આવી શવાબે દારી હાશીલ કરસો તેની દરગાહના ખાદીમ રજાકબાપુએ એક અખબાર યાદીમા જણવેલ છે.








Latest News