સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત મોરબી : બુટવડા ગામે ઝેરી દવા પીને યુવાને જીવનલીલા સંકેલી મોરબીમાં વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા ખુલ્લા કરવા મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં હનીટ્રેપ દરમ્યાન પોલીસ તરીકેની ખોટી ઓળખ આપનાર શખ્સ જેલ હવાલે હળવદના કડીયાણા ગામ પાસે આગ લાગતા ટ્રક અને પેપરનો જથ્થો બળીને ખાખ
Breaking news
Morbi Today

મોરબીના હજરત હોથીશાહ વલીના ઉર્ષની તડામાર તૈયારી


SHARE







મોરબીના હજરત હોથીશાહ વલીના ઉર્ષની તડામાર તૈયારી

મોરબીના લીલાપર રોડ ખાતે આવેલ મશહૂર ઓલીયા હજરત હોથીશાવલીનો ઉષૅ મુબારક તા.૮-૨ શનીવાર અને તા.૯-૨ રવીવારના રોજ મનાવવામાં આવશે.

દર વર્ષની જેમ આ વર્ષ પણ રાબેતા મુજબ ઉર્ષ મુબારકની ઉજવણી કરવામાં આવશે.તા.૮ ને શનીવાર‌ના રોજ હજરત વજીરશા બાપુનો ઉર્ષ મુબારક મનાવવામાં આવશે.તેમા સાજે ૬ કલાકે એલાને આમ ન્યાજ તકસીમ રાખવામાં આવેશે અને તા.૯ ને રવિવારના રોજ સાંજે ૬ કલાકે એલાને આમ બે ન્યાજ શરીફ રાખેલ છે તો ન્યાજ (મહાપ્રશાદ) લેવા તમામ હિન્દુ- મુસ્લિમ બિરાદરોને આમત્રણ આપવામાં આવેલ છે. ત્યારબાદ રાત્રે ઈશાની નમાજ બાદ શાનદાર નાત શરીફનો પ્રોગ્રામ રાખવા આવેશે.તો રફીકબાપુ મલંગ (મધ્યપ્રદેશ) પોતાની જોશીલી જુબાન નાત શરીફ ફરમાવશે ત્યારબાદ રાત્રિના ૧૨ કલાકે સંદલ શરીફ ચઢાવવામાં આવશે.ત્યાર બાદ રાત્રે ૧૧ કલાકે મહારાષ્ટ્રના મશહૂર કવ્વાલ જુનેદ સુલતાનીનો કવાલીનો શાનદાર પ્રોગ્રામ રાખેલ છે.તો આ મુબારક પ્રસંગે તમામ હિન્દુ-મુસ્લિમ ભાઈ-બહેનોએ આ શાનદાર જલાશામા આવી શવાબે દારી હાશીલ કરસો તેની દરગાહના ખાદીમ રજાકબાપુએ એક અખબાર યાદીમા જણવેલ છે.






Latest News