મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં રામનવમીની ઉજવણીની તૈયારી માટે કાલે હિન્દુ સમાજ-સર્વે હિન્દુ સંગઠનના આગેવાનોને બેઠક મળશે


SHARE

















મોરબીમાં રામનવમીની ઉજવણીની તૈયારી માટે કાલે હિન્દુ સમાજ-સર્વે હિન્દુ સંગઠનના આગેવાનોને બેઠક મળશે

આગામી રામનવમીને ધ્યાને રાખીને શ્રી રામ જન્મ ઉત્સવને ભવ્ય રીતે ઉજવવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવેલ છે તેના ભાગરૂપે અયોધ્યાપુરી મેન રોડ ઉપર આવેલ જલારામ મંદિર ખાતે સમગ્ર સનાતનની હિન્દુ સમાજ અને સર્વે હિન્દુ સંગઠનના અધિકારી અને કાર્યકર્તાઓની બેઠકનું આયોજન કાલે રાતે કરવામાં આવ્યું છે.

મોરબીમાં સમગ્ર સનાતનની હિન્દુ સમાજ અને સર્વે હિન્દુ સંગઠનના અધિકારી અને કાર્યકર્તા ભાઈઓને જણાવ્યુ છેકે, આવતી કાલે શનિવારે તા.૨૨/૩ ના રોજ રાત્રે 9:00 વાગ્યે શ્રી રામ જન્મ ઉત્સવ અનુસંધાને એક મહત્વની બેઠક રાખેલ છે અને આ બેઠક અયોધ્યાપુરી મેન રોડ ઉપર આવેલ જલારામ મંદિર ખાતે રાખેલ છે જેમાં બધા જ ભાઈઓ, બહેનો વડીલો અને સમગ્ર સમાજના અગ્રણી, અધિકારી અને સંગઠનના અધિકારી તથા કાર્યકર્તા હિન્દુ યોદ્ધાઓને આવવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે. અને આ બેઠકમાં ધાર્મિક તહેવાર ભવ્ય અને દિવ્ય ઉજવવા માટેનું આયોજન કરવામાં આવશે. તેમજ રામ જન્મ ઉત્સવ હિન્દુ  વિજય યાત્રાનું આયોજન કરવામાં આવશે તેની ચર્ચા કરવામાં આવશે.




Latest News