માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીમાં રામનવમીની ઉજવણીની તૈયારી માટે કાલે હિન્દુ સમાજ-સર્વે હિન્દુ સંગઠનના આગેવાનોને બેઠક મળશે


SHARE











મોરબીમાં રામનવમીની ઉજવણીની તૈયારી માટે કાલે હિન્દુ સમાજ-સર્વે હિન્દુ સંગઠનના આગેવાનોને બેઠક મળશે

આગામી રામનવમીને ધ્યાને રાખીને શ્રી રામ જન્મ ઉત્સવને ભવ્ય રીતે ઉજવવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવેલ છે તેના ભાગરૂપે અયોધ્યાપુરી મેન રોડ ઉપર આવેલ જલારામ મંદિર ખાતે સમગ્ર સનાતનની હિન્દુ સમાજ અને સર્વે હિન્દુ સંગઠનના અધિકારી અને કાર્યકર્તાઓની બેઠકનું આયોજન કાલે રાતે કરવામાં આવ્યું છે.

મોરબીમાં સમગ્ર સનાતનની હિન્દુ સમાજ અને સર્વે હિન્દુ સંગઠનના અધિકારી અને કાર્યકર્તા ભાઈઓને જણાવ્યુ છેકે, આવતી કાલે શનિવારે તા.૨૨/૩ ના રોજ રાત્રે 9:00 વાગ્યે શ્રી રામ જન્મ ઉત્સવ અનુસંધાને એક મહત્વની બેઠક રાખેલ છે અને આ બેઠક અયોધ્યાપુરી મેન રોડ ઉપર આવેલ જલારામ મંદિર ખાતે રાખેલ છે જેમાં બધા જ ભાઈઓ, બહેનો વડીલો અને સમગ્ર સમાજના અગ્રણી, અધિકારી અને સંગઠનના અધિકારી તથા કાર્યકર્તા હિન્દુ યોદ્ધાઓને આવવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે. અને આ બેઠકમાં ધાર્મિક તહેવાર ભવ્ય અને દિવ્ય ઉજવવા માટેનું આયોજન કરવામાં આવશે. તેમજ રામ જન્મ ઉત્સવ હિન્દુ  વિજય યાત્રાનું આયોજન કરવામાં આવશે તેની ચર્ચા કરવામાં આવશે.






Latest News