મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

ટંકારાના હરબટીયાળી ગામે શાળામાં બનાવેલ ચકલી બની આકર્ષણનું કેન્દ્ર


SHARE













ટંકારાના હરબટીયાળી ગામે શાળામાં બનાવેલ ચકલી બની આકર્ષણનું કેન્દ્ર

ટંકારાના હરબટીયાળી ગામે પ્રાથમિક શાળાના આચાર્ય અને સમસ્ત સ્ટાફ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે સિમેન્ટ, કપચી અને રેતી થી સુંદર મજાની ચકલીની ૮ x ૮ ફૂટની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી જે ગામના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ હતી અને દરેક બાળકને ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું








Latest News