મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં થેલેસેમિયાના દર્દીઓ માટે મદદરૂપ થવા યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૧૩૪ બોટલ રક્ત એકત્રિત થયું


SHARE













મોરબીમાં થેલેસેમિયાના દર્દીઓ માટે મદદરૂપ થવા યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૧૩૪ બોટલ રક્ત એકત્રિત થયું


મોરબીના સ્કાયમોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પની અંદર ૧૩૫ બોટલ રક્ત એકત્રીત થયું હતું.મોરબીના વિક્રમભાઈ દફતરી દ્વારા છેલ્લા ૧૨ વર્ષથી રક્તદાન કેમ્પ યોજવામાં આવે છે.તેઓના પુત્ર કાર્તિક વિક્રમભાઈ દફતરીનું વર્ષો પહેલા થેલેસેમિયાની બીમારી સબબ અવસાન થયું હતું.ત્યારબાદથી થેલેસેમિયાગ્રસ્ત લોકોને મદદરૂપ થવા માટે તેઓ છેલ્લા ૧૨ વર્ષથી આ રક્તદાન કેમ્પ યોજે છે.મોરબીના સ્કાયમોલ ખાતે યોજવામાં આવેલા આ રક્તદાન કેમ્પમાં ૧૩૪ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું કે જે કોઈ થેલેસેમિયાપીડીત દર્દીને ઉપયોગી બનશે.તમામ રક્તદાતાઓનો વિક્રમભાઈ દફતરી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

તેમજ મોરબી મહાનગરપાલિકા વિસ્તાર હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લીલાપર રોડ ખાતે તા.૬-૬ ના રોજ સંસ્કાર બ્લડ બેન્કના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. “રકતદાન મહાદાન” ની ઉકિતને સાર્થક કરતાં ઉપરોક્ત કેમ્પમાં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ તેમજ વિસ્તારના લોકો દ્વારા રકતદાન કરવામાં આવ્યું હતું.દરેક યુવાન તંદુરસ્ત વ્યક્તિએ રકતદાન અવશ્ય કરવું જોઈએ.








Latest News