મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત


SHARE











મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત

વિશ્વ હિંદુ પરિષદ માતૃશક્તિ દ્વારા મોરબી જિલ્લાના મોરબી પ્રખંડમાં બે બાલ સંસ્કાર કેન્દ્ર જેમાં એક વાવડી રોડ અને રવાપર રોડ પર તથા એક સત્સંગ કેન્દ્ર નવલખી રોડ પર તા 6 અને અષાઢ સુદ અગિયારસ રવિવારથી શરૂ કરવામાં આવેલ છે. જેમા નાના નાના ભૂલકાઓમાં રમત સાથે સંસ્કાર અને સંસ્કૃતિનું સિંચન થાય એવા પ્રયાસ કરવામાં આવશે અને આજનાં બાળક આવતીકાલના યુવાનો છે ભારતનું ભવિષ્ય છે. જેથી કરીને આ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે.






Latest News