મોરબીના હાઉસિંગ બોર્ડમાં રહેતા પરિવારની દીકરી ગુમ: પોલીસે શોધખોળ હાથ ધરી મોરબીની ત્રાજપર ચોકડીએ 15 જેટલી કેબીનો હટાવી, 15 થી વધુ હોર્ડીંગ અને દુકાન, ઓટલા અને છાપરાના બાંધકામો તોડી દબાણ દૂર ટંકારાના કલ્યાણપર ગામે ધોળા દિવસે ઘરમાંથી સોના-ચાંદી અને રોકડની ચોરીના ગુનામાં રીઢો આરોપી ઝડપાયો, 25.21 લાખનો મુદામાલ કબ્જે મોરબીના મણીમંદિર પાસેથી સગીરાનું અપહરણ કરનાર જેલ હવાલે તેરા તુજકો અર્પણ: વાંકાનેર શહેર-તાલુકાનાં 22 લોકોને તેઓના 3.72 લાખના મોબાઈલ ફોન શોધીને પરત આપ્યા વાંકાનેરના વઘાસિયા પાસે કંપનીની ઓફિસમાં કોન્ટ્રાક્ટરના બાકી બિલ બાબતે એક શખ્સે બોલાચાલી કરીને મશીનરીમાં કર્યું નુકશાન વાંકાનેરના ભલગામ પાસે બાઇક ચાલકે રાહદારી યુવાનને હડફેટે લેતા સર્જાયો અકસ્માત મોરબીમાં માર્કેટ યાર્ડની છત ઉપર જુગાર રમતા 4 પકડાયા: માળીયા-ટંકારામાં વરલી જુગારની રેડ
Breaking news
Morbi Today

સમરસ પંચાયત: ટંકારા તાલુકાનાં મોટા ખીજડીયા ગામના સરપંચ પદે નયનાબા ઝાલા


SHARE













સમરસ પંચાયત: ટંકારા તાલુકાનાં મોટા ખીજડીયા ગામના સરપંચ પદે નયનાબા ઝાલા

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવતા મોટા ખીજડીયા ગામમાં ચૂંટણી ન યોજાઇ અને ગ્રામ પંચાયત સમરસ બને તે માટે ગામના આગેવાનો અને વડીલોએ પ્રયત્ન કરતાં હતા અને તેના ફળ સ્વરૂપે આ ગ્રામ પંચાયત સમરસ જાહેર કરવામાં આવી છે અને મોટા ખીજડીયા ગામમાં આ વખતે સરપંચ તરીકે નયનાબા ઝાલાના નામની જાહેરાત કરવામાં આવી છે જેથી કરીને રાજપૂત સમાજ તેમજ રાજપૂત કરણી સેનાના મોરબી જીલ્લાના હોદેદારો તેમજ અગ્રણીઓએ તેઓને શુભેચ્છા પાઠવી છે

હાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને દરેક ગામમાં સત્તાના સોગઠાં ગોઠવવામાં આવી રહ્યા છે ત્યારે ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામના વડીલો સહિતનાઓએ મળીને ગામમાં એકતા જળવાઈ રહે તે માટે ગ્રામ પંચાયત સમરસ જાહેર કરી છે અને સરપંચ તરીકે મોરબી રાજપૂત સમાજના પ્રમુખ રઘુવીરસિંહ ઝાલાના ભાભી અને રાજપૂત સમાજના આગેવાન જુવાનસિંહ ઝાલાના પત્નિ નયનાબાને જવાબદારી સોપવામાં આવી છે જુવાનસિંહ ઝાલાની ગામના વિકાસ માટેની જાગૃતતા જોઈને તેઓના પત્નીને સરપંચ તરીકે લેવા આવ્યા છે અને આગામી સમયમાં ગામમાં લોકોને સાથે રાખીને લોકોની સુખકારીમાં વધારો થાય તેવા કામ કરવાનો તેઓએ કોલ આપેલ છે








Latest News